અંકલેશ્વર: રોટરી ક્લબના નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ ગરબાના સાગર રસમાં બન્યા તરબોળ
અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત રોટરી ક્લબ દ્વારા ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અને ગરબા ગ્રાઉન્ડમાં ખેલૈયાઓનો સાગરરસ છલકાય રહ્યો છે.
અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત રોટરી ક્લબ દ્વારા ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અને ગરબા ગ્રાઉન્ડમાં ખેલૈયાઓનો સાગરરસ છલકાય રહ્યો છે.
આજે છે, માતાજીના નવલા નોરતાનો પાંચમો દિવસ... લોકો માતાજીની આરાધનમાં લીન બન્યા છે. કહેવાય છે કે, પંચમે પંચ ઋષી, પંચમે ગુણ પદ્મા,
માતાજીના નવલા નોરતાનો આજે ચોથો દિવસ છે, ત્યારે આ દિવસની ભક્તો આતુરતાથી રાહ જોતા હોય છે. ભક્તો માતાજીની આરાધનામાં આ નવલા નોરતા દરમિયાન ભક્તિમાં લીન બને છે.
માતાજીના નવલા નોરતાનો આજે ચોથો દિવસ છે, ત્યારે આ દિવસની ભક્તો આતુરતાથી રાહ જોતા હોય છે. ભક્તો માતાજીની આરાધનામાં આ નવલા નોરતા દરમિયાન ભક્તિમાં લીન બને છે.
આસો મહિનાની નવરાત્રીનું હિન્દુ સંસ્કૃતિમાં વધારે મહત્વ રહેલું છે. આ આસો મહિનાની નવરાત્રી દરમિયાન માઁ ભગવતીના અલગ અલગ સ્વરૂપોની પુજા કરવામાં આવે છે,
દેવી દુર્ગાનું આ સ્વરૂપ દેવી પાર્વતી દ્વારા કરવામાં આવેલી કઠોર તપસ્યાનું પ્રતીક છે, અને તેમના આ અવિવાહિત સ્વરૂપને દેવી બ્રહ્મચારિણી તરીકે પૂજવામાં આવે
નવરાત્રિનો પ્રથમ દિવસ પ્રતિપદા તરીકે ઓળખાય છે અને તે દેવી દુર્ગાના અવતાર મા શૈલપુત્રીની પૂજા સાથે સંકળાયેલ છે.