બિઝનેસજાન્યુઆરીના છેલ્લા ટ્રેડિંગ સપ્તાહની શરૂઆત લીલા નિશાન સાથે થઈ, સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળો.! આજથી એક નવું વ્યાપારી સપ્તાહ શરૂ થયું છે. આ કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો છે. By Connect Gujarat 29 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
નવરાત્રી 2024જૂનાગઢ:પોલીસ હેડ ક્વાર્ટર ખાતે દશેરા નિમિતે જિલ્લા પોલીસ વડા દ્વારા કરાયું શસ્ત્ર પૂજન નવરાત્રીના અંતિમ ચરણમાં શક્તિ પૂજા અને વિજયા દશમી દશેરાના પાવન દિવસે શસ્ત્ર પૂજનનું વિશેસ મહત્વ છે By Connect Gujarat 24 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn
વાનગીઓમહાનવમીના ઉપવાસ દરમિયાન આ ફળોનું રાયતું બનાવો, તમને દિવસભર ઊર્જાવાન રાખશે.... આજે નવરાત્રીનો છેલ્લો દિવસ એટલે કે આજે મહાનવમી છે અને આવતીકાલે દશેરાની ઉજવણી કરવામાં આવશે. By Connect Gujarat 23 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn
વાનગીઓનવરાત્રીના આઠમા નોરતે મહાગૌરી માતાને અર્પણ કરો નારિયેળના લાડુનો ભોગ, તમારી બધી મનોકામના થશે પૂર્ણ.... શારદીય નવરાત્રિ પર્વ ચાલી રહ્યો છે. નવરાત્રિ દરમિયાન માં દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. By Connect Gujarat 22 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આસો નવરાત્રીને લઈને યાત્રિકોનું ઉમટ્યું ઘોડાપુર સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આજરોજ નવરાત્રીની આઠમ નિમિત્તે ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યુ હતુ. By Connect Gujarat 22 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્યશું તમને ગરબા રમ્યા પછી થાક બહુ લાગે છે? તો આટલું કરો, સ્ટેમિનાથી ભરપૂર રહેશો... નવરાત્રીમાં ગરબા રમ્યા પછી થાક લાગતો હોય છે. આ થાકની અસર બીજા દિવસે દેખાય છે. થાક લાગે ત્યારે શરીરમાં સ્ટેમિના ઓછી થઇ જાય છે By Connect Gujarat 22 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનર્મદા:રાજપીપળા સ્થિત હરસિદ્ધિ માતાજીનાં મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યુ,આઠમ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા આજરોજ નવરાત્રીની આઠમના પર્વ નિમિત્તે નર્મદા જિલ્લાના રાજપીપળામાં આવેલ હરસિદ્ધિ માતાજીનાં મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યુ હતું. By Connect Gujarat 22 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : આ સ્થળે બિરાજમાન છે શહેરના નગર દેવી, જુઓ શું છે મહિમા..! કેટલાય ભરૂચવાસીઓને ખબર નથી કે ભરૂચના પણ માતાજી છે.ભરૂચમાં પણ ભરૂચના દેવી બિરાજમાન છે જેમ મુંબઈના માતાજી મુંબાદેવી છે તેમ ભરૂચના પણ દેવી છે By Connect Gujarat 22 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn
ફેશનનવરાત્રીમાં માતાજીની પૂજા માટે આ રીતે તૈયાર થાવ, દેખાશો એકદમ સુંદર.. પિતૃપક્ષની સમાપ્તિ પછી શારદીય નવરાત્રિની શરૂઆત થાય છે. દર વર્ષની જેમ આ નવરાત્રિએ પણ લોકો મન ભરીને મોજ કરી રહ્યા છે By Connect Gujarat 21 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn