ભરૂચ : નર્મદા જયંતિ મહોત્સવ અંતર્ગત ઝાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિરે 51 કુંડી ગાયત્રી મહાયાગ યોજાયો...
ભરૂચના ઝાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિર અલખધામ ખાતે માઁ નર્મદાજીના 26મા નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણી ચાલી રહી છે.
ભરૂચના ઝાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિર અલખધામ ખાતે માઁ નર્મદાજીના 26મા નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણી ચાલી રહી છે.
ટ્રેડિંગ સેશનમાં શેરબજારમાં તેજી જોવા મળી હતી. આજે સેન્સેક્સ 227.55 પોઈન્ટ અથવા 0.32 ટકાના વધારા સાથે 72,050.38 ના સ્તર પર બંધ થયો હતો.
ગયા વર્ષે, આ નવા અલ્ગોરિધમએ ટેક જાયન્ટને અગાઉના વર્ષ કરતાં 45 ટકા વધુ નકલી સમીક્ષાઓ દૂર કરવામાં મદદ કરી હતી.
આજે શેરબજાર ભારે ઘટાડા સાથે ખુલ્યું હતું. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં બજારમાં ઉછાળો આવ્યો હતો. પરંતુ આજે બજારે તે લીડ ગુમાવી દીધી
Google તેના ગ્રાહકોને શ્રેષ્ઠ અનુભવ આપવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. તાજેતરમાં કંપનીએ તેના ગ્રાહકો માટે તેના AI ચેટબોટ જેમિનીને અપગ્રેડ કર્યું છે