ચંદ્રયાન 3ની સફળતા બાદ હવે ISROની નજર શુક્ર પર, જાણો આગામી મિશન વિષેની માહિતી....
ચંદ્રયાન મિશનની સફળતા બાદ ISROની નજર હવે તારાઓ અને સૌરમંડળના બહારના ગ્રહોના રહસ્યની જાણકારી મેળવવા પર છે.
ચંદ્રયાન મિશનની સફળતા બાદ ISROની નજર હવે તારાઓ અને સૌરમંડળના બહારના ગ્રહોના રહસ્યની જાણકારી મેળવવા પર છે.
સનાતન સંસ્કૃતિને ઉજાગર કરતા વિવિધ પ્રકારના ડેકોરેશનોએ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું છે.
નટવરસિંહ રાઠોડના નિવાસ સ્થાને શ્રીજીની અનોખી પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે. તેઓના નિવાસ સ્થાને દેશી મકાઇના દાણામાંથી ભગવાન શ્રી ગણેશની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું
"જય અંબે.... જય અંબે..... બોલ માડી અંબે.."ના જયઘોષ સાથે અંબાજી ઉમટી રહ્યા છે. તો બીજી તરફ, લાખો માઇભક્તોની સેવા અને સુવિધાઓ માટે બનાસકાંઠા જિલ્લા પ્રશાસને સુચારુ વ્યવસ્થા કરી છે