રાજકોટ-અમદાવાદ હાઇવે પર કારચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં સર્જાયો ગોજારો અકસ્માત, એકનું મોત અન્ય એક ગંભીર
રાજકોટમાં અકસ્માતોની સંખ્યા દિવસે-દિવસે વધી રહી છે. ત્યારે આજે વધુ એક ગોઝારો અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે.
રાજકોટમાં અકસ્માતોની સંખ્યા દિવસે-દિવસે વધી રહી છે. ત્યારે આજે વધુ એક ગોઝારો અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે.
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર આગામી તા. 1 અને 2 જૂનના રોજ રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાવાનો છે
મહાનગર પાલિકા દ્વારા અનાજ કરિયાણાના વેપારીને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં વનસ્પતિ ઘી જેવા પદાર્થનો 170 કિલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
એટીએસએ 31 કિલો ડ્રગ્સ ઝડપ્યું છે, રૂપિયા 214 કરોડનું ડ્રગ્સ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રાજકોટ ગ્રામ્યના ભાજપના પૂર્વ MLA લાખા સાગઠિયાના ભત્રીજાએ ઘરે ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.