ભારત સામે અંતિમ 2 ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયા ટીમની જાહેરાત,19 વર્ષીય સેમ કોન્સ્ટાસ ટીમમાં સામેલ
ઓસ્ટ્રેલિયાએ ભારત સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની છેલ્લી 2 ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત કરી છે. આમાં બે મોટા ફેરફાર કર્યા છે. પ્રથમ ત્રણ ટેસ્ટમાં ઉસ્માન ખ્વાજા
ઓસ્ટ્રેલિયાએ ભારત સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની છેલ્લી 2 ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત કરી છે. આમાં બે મોટા ફેરફાર કર્યા છે. પ્રથમ ત્રણ ટેસ્ટમાં ઉસ્માન ખ્વાજા
મુંબઈ ક્રિકેટ એસોસિયેશન (MCA) એ વિશ્વના શાનદાર સ્ટેડિયમોમાંના એક વાનખેડે સ્ટેડિયમની 50મી વર્ષગાંઠ નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કર્યું છે.
ભારતીય સ્પિનર રવિચંદ્રન અશ્વિને બુધવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. અશ્વિન ભારત તરફથી સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે.નિવૃત્તિ લેતાની
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ ડ્રો રહી છે. ગાબામાં રમાયેલી આ મેચ વરસાદને કારણે પ્રભાવિત થઈ હતી.
ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ સ્પિનર આર.અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માંથી નિવૃત્તિની જાહેરાત કરી છે,તેઓના આ નિર્ણયથી તેઓના ચાહકોએ આંચકો અનુભવ્યો છે.
૨૨મી પી.આઈ.એ વિન્ટર સ્પોર્ટ્સ ટુર્નામેન્ટનો ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના ઉપ પ્રમુખ ચંપાલાલ રાવલ અને આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરવામાં આવ્યો
સ્ટાર બેટ્સમેન જેમિમાહ રોડ્રિગ્સની આક્રમક બેટિંગને કારણે ભારતે 15 ડિસેમ્બર, રવિવારના રોજ નવી મુંબઈમાં ત્રણ મેચની શ્રેણીની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં વેસ્ટ ઈન્ડિઝ સામે વિજય નોંધાવ્યો હતો.