શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, T20ની કમાન સૂર્યકુમાર યાદવને સોંપાય
શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. BCCIએ ગુરુવારે T-20 અને વન-ડે સિરીઝ માટે ટીમની જાહેરાત કરી, T-20ની કમાન સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવી
શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. BCCIએ ગુરુવારે T-20 અને વન-ડે સિરીઝ માટે ટીમની જાહેરાત કરી, T-20ની કમાન સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવી
સ્પોર્ટ્સ | સમાચાર, ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાએ તેની પત્ની નતાસા સ્ટેનકોવિકથી છૂટાછેડા લઈ લીધા છે. નતાશાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ માહિતી આપી
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી લંડનમાં યુનિયન ચેપલમાં આયોજિત કૃષ્ણદાસના કીર્તનમાં સામેલ થયાં હતાં, જેની થોડી તસવીરો પણ ઇન્સ્ટાગ્રામ પર એક્ટ્રેસે શેર કરી
માંડવી વિસ્તારથી નવલખી સુધીના લગભગ 3 કિલોમીટરના રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે ખુલ્લી બસમાં ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.
હુસ્ન તેરા તૌબા... તૌબા... સોન્ગ વાગી રહ્યું છે અને સ્ક્રીન પર એક પછી એક ત્રણ લિજેન્ડ પૂર્વ ક્રિકેટર હરભજન સિંહ, યુવરાજ સિંહ અને સુરેશ રૈના દેખાય છે. આ ત્રણેય ક્રિકેટર જાણે લંગડા ચાલી રહ્યા હોય તેવી એક્ટિંગ કરતા જોવા મળે
આવતા વર્ષે પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન થવાનું છે, પરંતુ તે પહેલા તેને લઈને વિવાદ જોવા મળી રહ્યો છે.
168 રનને ચેઝ કરતી વખતે મુકેશ કુમાર અને શિવમ દુબેએ ઝિમ્બાબ્વેને મુશ્કેલીમાં મુકી દીધા હતા. મુકેશે પાવરપ્લેમાં 2 અને 19મી ઓવરમાં 1 વિકેટ ઝડપી હતી