ભારતીય ટીમ 'શુભ-મન' સાથે ઝિમ્બાબ્વે સામેની T20I શ્રેણી જીતવા તૈયાર
ભારતીય ક્રિકેટની યુવા બ્રિગેડ શનિવારે ઝિમ્બાબ્વે સામે ચોથી T20 મેચ રમશે ત્યારે તેની નજર સિરીઝ જીતવાની સાથે નવા યુગની શરૂઆત કરવા પર હશે.
ભારતીય ક્રિકેટની યુવા બ્રિગેડ શનિવારે ઝિમ્બાબ્વે સામે ચોથી T20 મેચ રમશે ત્યારે તેની નજર સિરીઝ જીતવાની સાથે નવા યુગની શરૂઆત કરવા પર હશે.
ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ હંમેશા ચર્ચાનો વિષય બને છે. દર્શકો આ મેચની ખૂબ જ રસથી રાહ જોઈ રહ્યા છે.
ભારતીય ટીમ જુલાઈના અંતિમ સપ્તાહમાં શ્રીલંકાના પ્રવાસે જશે. આ સમયગાળા દરમિયાન, બંને ટીમો વચ્ચે 3 T20 આંતરરાષ્ટ્રીય મેચોની શ્રેણી અને એટલી જ ODI મેચો રમાશે.
આ ઈવેન્ટ પહેલા પણ BCCI સેક્રેટરી જય શાહે કહ્યું હતું કે ભારત પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે, પરંતુ ત્યાર બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તૈયારીઓમાં વ્યસ્ત છે.
સ્પોર્ટ્સ | સમાચાર , ભારતે T-20 શ્રેણીની ત્રીજી મેચમાં ઝિમ્બાબ્વેને 23 રને હરાવ્યું છે. આ જીત સાથે ટીમે 5 મેચની સિરીઝમાં 2-1ની લીડ મેળવી લીધી છે.
સ્પોર્ટ્સ | સમાચાર , અદાણી ગ્રુપ પેરિસ 2024 ઓલિમ્પિક માટે ભારતીય ટીમનું મુખ્ય સ્પોન્સર બની ગયું છે. અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ પોતે આ જાહેરાત કરી છે.
સ્પોર્ટ્સ | સમાચાર, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહે ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે ગૌતમ ગંભીરની નિમણૂકની જાહેરાત કરી