સુરત: સિવિલ હોસ્પિટલના સ્ટાફે PM મોદીના માતા હીરા બાને અર્પણ કરી શ્રધ્ધાંજલી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બાનુ નિધન થતાં સુરત સિવિલ હોસ્પિટલ ખાતે તેઓને શ્રદ્ધાસુમન પાઠવવામાં આવ્યા હતા
BY Connect Gujarat Desk30 Dec 2022 8:54 AM GMT
X
Connect Gujarat Desk30 Dec 2022 8:54 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બાનુ નિધન થતાં સુરત સિવિલ હોસ્પિટલ ખાતે તેઓને શ્રદ્ધાસુમન પાઠવવામાં આવ્યા હતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું 100 વર્ષે નિધન થયું છે દેશભરમાં દિગ્ગજ નેતાઓ શોક વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. સુરતના સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ એસોસિએશન દ્વારા હીરાબાને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડે, આરએમઓ સહિત મોટી સંખ્યામાં નર્સિંગ સ્ટાફે હીરાબાને પુષ્પ અર્પિત કર્યા હતા. હીરાબાની આત્માને શાંતિ મળે પ્રાર્થના કરી બે મિનિટનું મૌન રાખવામાં આવ્યું હતું
Next Story