• ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
  • ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
Authors

Powered by

સુરત: દક્ષિણ ગુજરાતનાં ખેડૂતો મુશ્કેલીમાં,સિંચાઇ માટેનું પાણી ન મળતા ખેડૂતોએ તંત્રને કરી રજૂઆત

દક્ષિણ ગુજરાતનાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ડાંગરના પાકને સમયસર પાણી નહીં મળતા ખેડૂત સમાજ દ્વારા સિંચાઇ વિભાગને રજૂઆત કરવામાં આવી છે

author-image
By Connect Gujarat 21 Aug 2023 in સુરત સમાચાર
New Update
સુરત: દક્ષિણ ગુજરાતનાં ખેડૂતો મુશ્કેલીમાં,સિંચાઇ માટેનું પાણી ન મળતા ખેડૂતોએ તંત્રને કરી રજૂઆત

દક્ષિણ ગુજરાતનાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ડાંગરના પાકને સમયસર પાણી નહીં મળતા ખેડૂત સમાજ દ્વારા સિંચાઇ વિભાગને રજૂઆત કરવામાં આવી છે

ઓગસ્ટ મહિનાની શરૂઆતથી મેઘરાજા રિસાયા છે. આકાશમાં વાદળો ઘેરાઈ રહ્યા છે, પરંતુ વરસાદ પડતો નથી. વરસાદની ગેરહાજરીને કારણે ખેતીપાક માટે સિંચાઈ વિભાગ દ્વારા અવિરત પાણી છોડવામાં આવી રહ્યું છે, પરંતુ હવે આગામી ૨૨મી ઓગસ્ટ પછી પાણી છોડવાનું બંધ કરવાના મેસેજ મળતાં ખેડૂતો ચિંતિત થઈ ઊઠ્યાં છે. ઓલપાડ અને ચોર્યાસી તાલુકામાં અંદાજિત ૩૦ હજાર એકર જમીનમાં ડાંગરની વાવણી થઈ છે. હવે ડાંગરને સમયસર પાણી નહીં મળે તો નુકસાન થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે ત્યારે વરસાદ નહીં પડે ત્યાં સુધી નહેર વાટે પાણી છોડવાનું ચાલુ રાખવા દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજે અધિક્ષક ઇજનેરને લેખિતમાં રજૂઆત કરી છે. ખેડૂત સમાજની રજૂઆતને પગલે સિંચાઈ વિભાગે આગામી ૨૨મી ઓગસ્ટ સુધી વરસાદ નહીં પડે તો પરિસ્થિતિને ધ્યાને લઈ પાણી છોડવા અંગે નિર્ણય લેવાશે તેમ જણાવ્યું હતું.

#South Gujarat #water #BeyondJustNews #trouble #Connect Gujarat #Gujarat #farmers #irrigation #Surat
Related Articles
mrutkkkk સુરત logo logo
LIVE

સુરત : અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃતક ડોક્ટર દંપતીના પરિવારને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સાત્વના પાઠવી...

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોતને ભેટેલા સુરતના મૃતક ડોક્ટર દંપતીના પરિવારને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનોએ સાત્વના પાઠવી હતી. : ગુજરાત | સમાચાર

By Connect Gujarat Desk Jun 19 2025
raf jora સુરત logo logo
LIVE

સુરત : ડાયમંડના કારખાનામાંથી રફ હીરાની ચોરીનો ભેદ ઉકેલાયો,પોલીસે પૂર્વ કારીગર સહિત ત્રણ આરોપીની કરી ધરપકડ

સુરત કતારગામમાં એસ.પી.ડાયમંડ કારખાનામાં રફ હીરાની ચોરી થઇ હતી,રૂપિયા 23.45 લાખના હીરા ચોરીમાં પોલીસે પૂર્વ કારીગર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.  ગુજરાત | સુરત | સમાચાર

By Connect Gujarat Desk Jun 18 2025
kirtiiii સુરત logo logo
LIVE

સુરત : સોશિયલ મીડિયામાં વિવાદમાં રહેતી કીર્તિ પટેલની ધરપકડ,બિલ્ડર પાસે માંગી હતી બે કરોડની ખંડણી

સુરતના બિલ્ડરને સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરીને બદનામ કરવાનું કાવતરું રચી રૂપિયા બે કરોડની ખંડણી કેસમાં વિવાદાસ્પદ કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે. : ગુજરાત | સુરત | સમાચાર

By Connect Gujarat Desk Jun 18 2025
loot gu mm સુરત logo logo
LIVE

સુરત : એક જ આંગડિયા પેઢીના કર્મચારીઓ લૂંટ અને ચોરીનો ભોગ બન્યા,16.50 લાખના મુદ્દામાલની લૂંટ તો 25 લાખના હીરાની ચોરીથી ચકચાર

સુરતમાં અમદાવાદની આર.મહેન્દ્ર આંગડિયા પેઢીના કર્મચારીઓ સાથે લૂંટની અને ચોરીની ઘટના બની છે. એક રાત્રે 16.56 લાખની લૂંટનો ગુનો નોંધી પોલીસ તપાસ કરી રહી હતી ગુજરાત | સુરત | સમાચાર

By Connect Gujarat Desk Jun 18 2025
suicide ratnkalakar સુરત logo logo
LIVE

સુરત : વધુ એક રત્નકલાકારનો આપઘાત,આર્થિક સંકડામણમાં પગલું ભર્યાની આશંકા

મંદીની સૌથી વધુ માઠી અસર રત્નકલાકારોને થઈ રહી છે. જેમાં બેકારીનો સામનો કરી રહેલા વધુ એક રત્નકલાકારે જીવન ટૂંકાવી દીધું ગુજરાત | સુરત | સમાચાર

By Connect Gujarat Desk Jun 17 2025
Cyber Fraud Surat સુરત logo logo
LIVE

સુરત : સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ,બિશ્નોઈ ગેંગના બે સભ્યો સહિત ત્રણની ધરપકડ

સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સાયબર ફ્રોડના રેકેટનો પર્દાફાશ કર્યો હતો.જેમાં રાજસ્થાનની બિશ્નોઇ ગેંગના બે સાગરીતો સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી ગુજરાત | સુરત | સમાચાર |

By Connect Gujarat Desk Jun 17 2025
Latest Stories
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના : 222 DNA મેચ થયા, અને 208 મૃતદેહ સોંપવામાં આવ્યા, કાટમાળમાંથી મળેલા 100 મોબાઈલની FSL કરશે તપાસ logo logo
LIVE

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના : 222 DNA મેચ થયા, અને 208 મૃતદેહ સોંપવામાં આવ્યા, કાટમાળમાંથી મળેલા 100 મોબાઈલની FSL કરશે તપાસ

01
Share
Twitter Share Whatsapp LinkedIn
  • 02

    બનાસકાંઠા : ચંડીસર ખાતે ઘી બનાવતી ઉત્પાદક પેઢીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, રૂ. 3.50 લાખનો 674 કિલો ઘીનો જથ્થો જપ્ત

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 03

    ભરૂચ : નંદેલાવ બ્રિજ નીચે કેમિકલ ભરેલું કન્ટેનર પિલર સાથે ધડાકાભેર અથડાતા મંગલદીપ સોસાયટીની દિવાલ તૂટી

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 04

    “યોગ ફોર વન અર્થ વન હેલ્થ” : ભરૂચ જિલ્લાકક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની GNFC ખાતે ઉજવણી કરાશે : કલેક્ટર ગૌરાંગ મકવાણા

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 05

    જૂનાગઢ : વિસાવદરમાં પેટા ચૂંટણીમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 54.61 ટકા નોંધાયું મતદાન

    Share
    Twitter Share Whatsapp LinkedIn
Read the Next Article
Powered by

Readers accessing connectgujarat.com are believed to abide by terms & conditions of our website.


Subscribe to our Newsletter!



Quick Links

  • Disclaimer
  • Privacy Policy
  • Advertisement
  • Submit Your Story
  • Contact Us
  • English Site

Latest Stories

  • અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના : 222 DNA મેચ થયા, અને 208 મૃતદેહ સોંપવામાં આવ્યા, કાટમાળમાંથી મળેલા 100 મોબાઈલની FSL કરશે તપાસ
  • બનાસકાંઠા : ચંડીસર ખાતે ઘી બનાવતી ઉત્પાદક પેઢીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, રૂ. 3.50 લાખનો 674 કિલો ઘીનો જથ્થો જપ્ત
  • ભરૂચ : નંદેલાવ બ્રિજ નીચે કેમિકલ ભરેલું કન્ટેનર પિલર સાથે ધડાકાભેર અથડાતા મંગલદીપ સોસાયટીની દિવાલ તૂટી
  • “યોગ ફોર વન અર્થ વન હેલ્થ” : ભરૂચ જિલ્લાકક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની GNFC ખાતે ઉજવણી કરાશે : કલેક્ટર ગૌરાંગ મકવાણા
  • જૂનાગઢ : વિસાવદરમાં પેટા ચૂંટણીમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 54.61 ટકા નોંધાયું મતદાન
  • ભરૂચ: વાલિયા SBIના પૂર્વ બ્રાન્ચ મેનેજરે રૂ.21.57 લાખની કરી ઉચાપત, ખાતેદારોના એકાઉન્ટમાંથી જાણ બહાર રૂપિયા ટ્રાન્સફર કરી લીધા !
  • અંકલેશ્વર: મામલતદાર કચેરીમાં પાર્ક ટેમ્પામાંથી રૂ.21.95 લાખનું સીસું ચોરી કરનાર વધુ 2 આરોપી ઝડપાયા, ભંગારીયાઓની પણ સંડોવણી બહાર આવી
  • મધ્યપ્રદેશની લાડલી બહેનો ખુશ થવી જોઈએ, હવે તેમને 1500 રૂપિયા મળશે; જાણો ક્યારે ખાતામાં પૈસા આવવાનું શરૂ થશે
  • તબિયતમાં સુધારો આવતાં સોનિયા ગાંધીને હૉસ્પિટલમાંથી કરાયા ડિસ્ચાર્જ, 15 જૂનથી ચાલી રહી હતી સારવાર


© Copyrights 2024. All rights reserved.

Powered by