• ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
  • ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
Authors

Powered by

સુરત: દક્ષિણ ગુજરાતનાં ખેડૂતો મુશ્કેલીમાં,સિંચાઇ માટેનું પાણી ન મળતા ખેડૂતોએ તંત્રને કરી રજૂઆત

દક્ષિણ ગુજરાતનાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ડાંગરના પાકને સમયસર પાણી નહીં મળતા ખેડૂત સમાજ દ્વારા સિંચાઇ વિભાગને રજૂઆત કરવામાં આવી છે

author-image
By Connect Gujarat 21 Aug 2023 in સુરત Featured
New Update
સુરત: દક્ષિણ ગુજરાતનાં ખેડૂતો મુશ્કેલીમાં,સિંચાઇ માટેનું પાણી ન મળતા ખેડૂતોએ તંત્રને કરી રજૂઆત

દક્ષિણ ગુજરાતનાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ડાંગરના પાકને સમયસર પાણી નહીં મળતા ખેડૂત સમાજ દ્વારા સિંચાઇ વિભાગને રજૂઆત કરવામાં આવી છે

ઓગસ્ટ મહિનાની શરૂઆતથી મેઘરાજા રિસાયા છે. આકાશમાં વાદળો ઘેરાઈ રહ્યા છે, પરંતુ વરસાદ પડતો નથી. વરસાદની ગેરહાજરીને કારણે ખેતીપાક માટે સિંચાઈ વિભાગ દ્વારા અવિરત પાણી છોડવામાં આવી રહ્યું છે, પરંતુ હવે આગામી ૨૨મી ઓગસ્ટ પછી પાણી છોડવાનું બંધ કરવાના મેસેજ મળતાં ખેડૂતો ચિંતિત થઈ ઊઠ્યાં છે. ઓલપાડ અને ચોર્યાસી તાલુકામાં અંદાજિત ૩૦ હજાર એકર જમીનમાં ડાંગરની વાવણી થઈ છે. હવે ડાંગરને સમયસર પાણી નહીં મળે તો નુકસાન થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે ત્યારે વરસાદ નહીં પડે ત્યાં સુધી નહેર વાટે પાણી છોડવાનું ચાલુ રાખવા દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજે અધિક્ષક ઇજનેરને લેખિતમાં રજૂઆત કરી છે. ખેડૂત સમાજની રજૂઆતને પગલે સિંચાઈ વિભાગે આગામી ૨૨મી ઓગસ્ટ સુધી વરસાદ નહીં પડે તો પરિસ્થિતિને ધ્યાને લઈ પાણી છોડવા અંગે નિર્ણય લેવાશે તેમ જણાવ્યું હતું.

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #water #trouble #South Gujarat #Surat #farmers #irrigation
Related Articles
Latest Stories
અમરેલી : રૂ. 4.28 કરોડના ખર્ચે નિર્માણ પામેલ બગસરા આરોગ્ય કેન્દ્રનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ... logo logo
LIVE

અમરેલી : રૂ. 4.28 કરોડના ખર્ચે નિર્માણ પામેલ બગસરા આરોગ્ય કેન્દ્રનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ...

01
Share
Twitter Share Whatsapp LinkedIn
  • 02

    અંકલેશ્વર: અસ્થિર મગજના ઇસમે વૃદ્ધ પર ચપ્પુના ઘા ઝીંકી ગામ માથે લીધું, અંતે પાલિકા અને પોલીસની ટીમે પકડ્યો

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 03

    આંધ્રપ્રદેશ સરકારે રાજ્યભરમાં મહિલાઓ માટે મફત બસ મુસાફરી સેવા કરશે શરૂ

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 04

    અંકલેશ્વર- હાંસોટ પંથકમાં સમી સાંજે વરસાદી માહોલ, વાતાવરણમાં ઠંડક

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 05

    અંકલેશ્વર: GIDCની ETL ચોકડી નજીક ટેન્કરની ટકકરે સાયકલ સવારનું મોત,પોલીસે તપાસ શરૂ કરી

    Share
    Twitter Share Whatsapp LinkedIn
Read the Next Article
Powered by

Readers accessing connectgujarat.com are believed to abide by terms & conditions of our website.


Subscribe to our Newsletter!



Quick Links

  • Disclaimer
  • Privacy Policy
  • Advertisement
  • Submit Your Story
  • Contact Us
  • English Site

Latest Stories

  • અમરેલી : રૂ. 4.28 કરોડના ખર્ચે નિર્માણ પામેલ બગસરા આરોગ્ય કેન્દ્રનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ...
  • અંકલેશ્વર: અસ્થિર મગજના ઇસમે વૃદ્ધ પર ચપ્પુના ઘા ઝીંકી ગામ માથે લીધું, અંતે પાલિકા અને પોલીસની ટીમે પકડ્યો
  • આંધ્રપ્રદેશ સરકારે રાજ્યભરમાં મહિલાઓ માટે મફત બસ મુસાફરી સેવા કરશે શરૂ
  • અંકલેશ્વર- હાંસોટ પંથકમાં સમી સાંજે વરસાદી માહોલ, વાતાવરણમાં ઠંડક
  • અંકલેશ્વર: GIDCની ETL ચોકડી નજીક ટેન્કરની ટકકરે સાયકલ સવારનું મોત,પોલીસે તપાસ શરૂ કરી
  • ભરૂચ: હાંસોટ સામુહિક આરોગ્ય કેન્દ્રને 10 કી.મી.દૂર કુડાદરા ગામે ખસેડાયુ, જર્જરીત મકાનનું કરાશે નવીનીકરણ
  • ભરૂચ: ભોલાવમાં ચાલી રહેલ ગટરની કામગીરી સામે સ્થાનિકોનો વિરોધ, પાણી ભરાવાની સમસ્યા સર્જાય એવી દહેશત
  • સુરત : સંતાનોની ફી સહાય મેળવવા રત્નકલાકાર સહાય પેકેજ યોજના, 300 સ્કૂલમાં 65 હજાર ફોર્મ ભરાયા...
  • ભરૂચ: પરશુરામ સંગઠનના સ્થાપના દિવસ નિમિત્તે આઈ ચેકઅપ- ડેન્ટલ ચેકઅપ કેમ્પ યોજાયો


© Copyrights 2024. All rights reserved.

Powered by