અમરેલી: સાવરકુંડલાના મોટા ઝીંઝુડા ગામના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા,જુઓ શું છે કારણ
આ છે સાવરકુંડલા તાલુકાનું મોટા ઝીંઝુડા ગામ અહીં ખાનગી કંપની દ્વારા મોટા પાયે સોલાર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે
આ છે સાવરકુંડલા તાલુકાનું મોટા ઝીંઝુડા ગામ અહીં ખાનગી કંપની દ્વારા મોટા પાયે સોલાર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે
અરવલ્લી જિલ્લાના પાટનગર મોડાસા પંથકમાં નકલી બિયારણના કારણે ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
ભાવનગર શહેર અને જિલ્લાના મહુવા,તળાજા યાર્ડમાં હાલ કપાસ,મગફળી, બાજરો,ડુંગળી સહિતના પાકોની ભરપૂર આવક થઈ રહી છે.
ભરૂચ જિલ્લાના જંબુસર સહિત વિવિધ તાલુકાઓમાં ખાતરની તંગી જોવા મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
દક્ષિણ ગુજરાતનાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ડાંગરના પાકને સમયસર પાણી નહીં મળતા ખેડૂત સમાજ દ્વારા સિંચાઇ વિભાગને રજૂઆત કરવામાં આવી છે
શ્રવણ ચોકડીથી મનુબર ચોકડી સુધીના માર્ગના સમારકામની મંદ ગતિએ ચાલી રહેલ કામગીરીના કારણે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મુશ્કેલીમાં છે. 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન રાહુલે કર્ણાટકમાં 'મોદી સરનેમ'ને લઈને કથિત રીતે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.