Connect Gujarat

You Searched For "Irrigation"

અરવલ્લી: મેશ્વો જળાશયમાંથી સિંચાઈ માટે પ્રથમ તબક્કામાં પાણી છોડવામાં આવ્યું,ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ

19 Nov 2023 10:32 AM GMT
ચાલુ વર્ષે અરવલ્લી જિલ્લામાં ઓછો વરસાદ હોવાને કારણે ખેડૂતો તેમજ જિલ્લાવાસીઓ ચિંતિત બન્યા છે.જોકે સિંચાઈ માટે પાણી છોડવાના તંત્રના નિર્ણયથી ખેડૂતોને...

સુરત: દક્ષિણ ગુજરાતનાં ખેડૂતો મુશ્કેલીમાં,સિંચાઇ માટેનું પાણી ન મળતા ખેડૂતોએ તંત્રને કરી રજૂઆત

21 Aug 2023 7:21 AM GMT
દક્ષિણ ગુજરાતનાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ડાંગરના પાકને સમયસર પાણી નહીં મળતા ખેડૂત સમાજ દ્વારા સિંચાઇ વિભાગને રજૂઆત કરવામાં આવી છે

પાટણ: સમી તાલુકામાં ખેડૂતોને સિંચાઇ માટેનું પાણી ન મળતા રોષ,જુઓ ખેડૂતોએ શું કર્યા આક્ષેપ

6 Jun 2023 7:21 AM GMT
નર્મદા નિગમ દ્વારા નાખવામાં આવેલ સિંચાઈ માટેની અંદર ગ્રાઉન્ડ પાઇપલાઇનમાં કોન્ટ્રાક્ટ ની બેદરકારીના કારણે ખેડૂતોને પાણી ન મળતુ હોવાના આક્ષેપ કરવામાં...

સુરેન્દ્રનગર : નર્મદા કેનાલથી ખેડૂતોને અપાતું સિંચાઇનું પાણી સરકારે બંધ કર્યું, ખેડૂતોમાં પાક નિષ્ફળ જવાની ભીતિ..!

20 May 2023 12:26 PM GMT
જીલ્લાના ખેડૂતો ખેતી માટે મુખ્યત્વે કેનાલ પર નિર્ભર છે, અને નર્મદાની મુખ્ય તેમજ માયનોર કેનાલ દ્વારા સિંચાઇ માટે પાણી મેળવી સીઝન મુજબ પાકોનું વાવેતર...

નર્મદા : તમામ ડેમ ઓવર-ફ્લો થતાં 19 ગામોના ખેડૂતોને મળશે સિંચાઇના પાણીનો લાભ...

15 July 2022 11:12 AM GMT
ધોધમાર વરસાદના કારણે તમામ ડેમ થયા ઓવર-ફ્લો, ડેમમાં હાલ 8.85 ક્યુબિક મિલીયન લિટર પાણીનો સંગ્રહ

જંબુસર : નર્મદા બાર્ચ કેનાલમાં ભ્રષ્ટાચારનું "ગાબડું", અધિકારીઓ અને કોન્ટ્રાકટરો "માલામાલ"

14 Feb 2022 8:45 AM GMT
જંબુસર તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલના રીપેરીંગમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ ભાજપના કિશાન મોરચાના સદસ્ય કમલેશ પટેલે આક્ષેપ કર્યો છે.

નર્મદા : હાલ, મઘ્યપ્રદેશના ડેમ કરતા પણ નર્મદા સરોવરમાં પાણીનો પૂરતો સંગ્રહિત જથ્થો..!

11 Jan 2022 8:30 AM GMT
ગત સિઝનમાં સારો વરસાદ નહીં વરસતા નર્મદા જિલ્લા સ્થિત સરદાર સરોવર નર્મદા ડેમ પાણીથી સંપૂર્ણ ભરાયો નથી.

તાપી : ઉકાઇ ડેમ પુર્ણ સપાટીથી ભરાયો, બે વર્ષ સુધી દક્ષિણ ગુજરાતમાં નહિ પડે પાણીની તંગી

9 Oct 2021 9:49 AM GMT
ઉકાઇ ડેમના ઉપરવાસના વિસ્તારોમાં વરસી રહેલાં ભારે વરસાદના પગલે ચાલુ વર્ષે ઉકાઇ ડેમ 100 ટકા ભરાય ચુકયો છે. ડેમ સંપુર્ણ ભરાય જતાં બે વર્ષ સુધી દક્ષિણ...

છોટાઉદેપુર : 100 એકરનો ઘેરાવો ધરાવતું સૌથી મોટું કુંદનપુર તળાવ ખાલીખમ, તળાવ ભરવા સ્થાનિકોની માંગ

6 Sep 2021 10:12 AM GMT
બોડેલી તાલુકાનું કુંદનપુર તળાવ ભરવા સ્થાનિકોની માંગ, તળાવ ખાલીખમ હોવાથી ખેતી અને સિંચાઈ માટે બાધા.

ભાવનગર : બગાયતદારોને સિંચાઇની માંગણી અંગેની અરજીઓ વહેલી તકે ભરી આપવા જળસિંચન વિભાગ દ્વારા કરાયું સૂચન

19 Jan 2021 2:15 PM GMT
ભાવનગર જિલ્લાના શેત્રુંજી જળાશય યોજનામાથી રબી/ઉનાળુ વર્ષ ૨૦૨૦-૨૧ માટે સિંચાઈના પાણી અંગેના ફોર્મ ભરવાની અધિસુચના બહાર પાડવામાં આવેલ...