વડોદરાનું એક એવું ગામ કે, જ્યાં ભૂગર્ભ જળના લાલ પાણીના કારણે કોઈ યુવતી પરણીને આવવા પણ રાજી નથી..!
ઔદ્યોગિક ક્ષેત્રમાં આવેલ નંદેસરી નજીક અનગઢ ગામના લોકો ભૂગર્ભ જળના કારણે પરેશાન થઈ ઉઠ્યા છે.
ઔદ્યોગિક ક્ષેત્રમાં આવેલ નંદેસરી નજીક અનગઢ ગામના લોકો ભૂગર્ભ જળના કારણે પરેશાન થઈ ઉઠ્યા છે.