અંકલેશ્વર: હાંસોટ નજીકથી પસાર થતી વંદખાડીમાં ઉદ્યોગોનું પ્રદુષિત પાણી વહ્યું, કોંગ્રેસ નેતા વિજયસિંહ પટેલે કાર્યવાહી ન કરાય તો ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી
વંદખાડીમાં અંકલેશ્વર-પાનોલીના ઉદ્યોગોના વહેતા પ્રદુષિત પાણી બાબતે કોંગ્રેસના નેતા વિજયસિંહ પટેલ દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને પત્ર લખવામાં…
