પંચમહાલ : ગુરુપૂર્ણિમા નિમિત્તે તાજપુરાના નારાયણ ધામે લાખો ગુરુ શિષ્યો ઉમટ્યા, ભવ્ય પાલખી યાત્રા યોજાય…
ગુરુપૂર્ણિમાની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ.પૂ બ્રહ્મલીન નારાયણ બાપુજીની સમાધિના દર્શને લાખો શિષ્યો પહોંચ્યા હતા.
ગુરુપૂર્ણિમાની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ.પૂ બ્રહ્મલીન નારાયણ બાપુજીની સમાધિના દર્શને લાખો શિષ્યો પહોંચ્યા હતા.