મહેસાણા : ભારતીય સંસ્કૃતિના ઐતિહાસિક નગર’ વડનગર ખાતે દ્વિદિવસીય તાના-રીરી મહોત્સવનો મુખ્યમંત્રીના હસ્તે શુભારંભ…
મહેસાણા જિલ્લાના વડનગર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ 2 દિવસીય તાના-રીરી મહોત્સવનો શુભારંભ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના…
મહેસાણા જિલ્લાના વડનગર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ 2 દિવસીય તાના-રીરી મહોત્સવનો શુભારંભ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના…
તાના અને રીરીએ જોડિયા બહેનો હતી, અને તેઓ ઉત્તરી ગુજરાત રાજ્યના વિસનગર નજીક વડનગરની વતની હતી.
કવિ નરસિંહ મહેતાની દોહિત્રી શર્મિષ્ઠા સુપુત્રીઓ તાના-રીરીની યાદમાં દર વર્ષે વડનગર ખાતે તાના-રીરી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.