ભરૂચ: દશેરાના પર્વ નિમિત્તે જંબુસર પોલીસ મથક ખાતે શસ્ત્રપૂજાનો કાર્યક્રમ યોજાયો
અસત્ય પર સત્યની જીત સાથે જોડાયેલા વિજયાદશમી અથવા દશેરાના તહેવાર પર ભગવાન રામની પૂજા સાથે શસ્ત્રોની પૂજા કરવાનો…
અસત્ય પર સત્યની જીત સાથે જોડાયેલા વિજયાદશમી અથવા દશેરાના તહેવાર પર ભગવાન રામની પૂજા સાથે શસ્ત્રોની પૂજા કરવાનો…
બાબરામાં છેલ્લા 125 વર્ષથી દશેરાના દિવસે રામ-રાવણ યુદ્ધ દર્શાવતુ આયોજન કરવામાં આવે છે ત્યારે આ યુદ્ધ જોવા માટે આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ભેગા થાય…
ગરબા નિમિત્તે પ્રથમ ત્રણ વિજેતાઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા,જ્યારે ગરબામાં ભાગ લેનાર સૌને લાણીનું વિતરણ પણ…
અંબે માતાની કૃપાથી ગામમાં એકપણ મોત થયું નહોતું. ત્યારથી અત્યાર સુધી 2 દિવસ ભવાઈ અને નવમાં નોરતે રાવણ…
કુલ્લુ દશેરા દેશમાં જ નહીં વિદેશમાં પણ પ્રખ્યાત છે. જ્યારે દેશના અન્ય ભાગોમાં દશેરા ઉજવવામાં આવે છે, ત્યારે…
અહંકાર રૂપી અંધકાર પર પ્રકાશના વિજયના પર્વ દશેરાની આજે દેશભરમાં ઉજવણી થઈ રહી છે. ત્યારે લોકો ફાફડા-જલેબીની જયાફત…
યુદ્ધમાં રામ-રાવણ અને હનુમાનજી સહીત 20થી વધું લોકોનું મંડળ પાત્રો ભજવે છે. શહેરમાં દશેરાના દીવસે રામ-રાવણના યુદ્ધ બાદ…
સનાતન ધર્મમાં દશેરા અથવા વિજયાદશમીનું ખૂબ જ મહત્વ રહ્યું છે. આ દિવસે શસ્ત્રોની પૂજા કરવામાં આવે છે.
ભરૃચની પૂર્વ પટ્ટી પર ખૂબ મોટા પ્રમાણમાં ગલગોટા,ગુલાબ સહિત વિવિધ ફૂલોની ખેતી થાય છે.
નવરાત્રીના અંતિમ ચરણમાં શક્તિ પૂજા અને વિજયા દશમી દશેરાના પાવન દિવસે શસ્ત્ર પૂજનનું વિશેસ મહત્વ છે