મોરારિબાપુના ધર્મપત્ની નર્મદાબહેનનું મોડી રાત્રે નિધન, તલગાજરડા ખાતે સમાધિ અપાઈ
75 વર્ષીય નર્મદાબહેનના નિધનથી મહુવા પંથકમાં શોકનો માહોલ છવાયો છે. તેમના પાર્થિવદેહને તલગાજરડાના નિવાસસ્થાને આજે સવારે 9 વાગે સમાધિ આપવામાં…
75 વર્ષીય નર્મદાબહેનના નિધનથી મહુવા પંથકમાં શોકનો માહોલ છવાયો છે. તેમના પાર્થિવદેહને તલગાજરડાના નિવાસસ્થાને આજે સવારે 9 વાગે સમાધિ આપવામાં…
પોપ ફ્રાન્સિસ, જેઓ કિડનીની બીમારીથી પીડાત હતા, તેમનું નિધન થયું છે. વેટિકને એક વીડિયો સંદેશમાં આ માહિતી આપી…
બે ટર્મ ઝઘડિયા વિધાનસભામાં ઉમેદવાર તરીકે રહી ચૂકેલા દલપતસિંહ વસાવાનું ગતરોજ ઉતર પ્રદેશના મેરઠની હોસ્પિટલમાં ટૂંકી માંદગી બાદ નિધન…
સીતારામ યેચુરીને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને 19મી ઓગસ્ટના રોજ છાતીમાં ઈન્ફેક્શન બાદ AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા.…
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતા રમેશચંદ્ર સંઘવી ફેફસાં, કિડની સહિતના મલ્ટીપલ ડિસિઝથી પીડાતા હોવાથી છેલ્લા ઘણા સમયથી તેમની સારવાર…
સ્પોર્ટ્સ :સમાચાર : ટી20 વર્લ્ડ કપ 2024માં રવિવારે (9 જૂને) ભારતીય ટીમ અને પાકિસ્તાન વચ્ચે ખૂબ જ રોમાંચક…
સાઉથ ઈન્ડસ્ટ્રીમાંથી દુખદ સમાચાર આવી રહ્યા છે. ઈનાડુ અને રામોજી ફિલ્મ સિટીના સ્થાપક રામોજી રાવનું આજે સવારે હૈદરાબાદ,…
પી ખુરાના પંજાબના માહોલીના ફોર્ટિસ હોસ્પિટલમાં એડમિટ હતા અને છેલ્લા બે દિવસથી હ્રદય સંબંધિત બીમારીને કારણે હોસ્પિટલમાં એમનો…