અંકલેશ્વર: જીવના શિવ સાથે મિલન કરાવતા મહાશિવરાત્રીના પર્વની શિવાલયોમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી
ભગવાન ભોળાનાથને અતિપ્રિય એવા મહાશિવરાત્રીના પર્વની અંકલેશ્વર શહેરમાં આવેલા વિવિધ શિવાલયોમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી ભરૂચ |…
ભગવાન ભોળાનાથને અતિપ્રિય એવા મહાશિવરાત્રીના પર્વની અંકલેશ્વર શહેરમાં આવેલા વિવિધ શિવાલયોમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી ભરૂચ |…
કંબોઇના નયનરમ્ય દરિયાકાંઠે શિવલીંગ સ્વરૂપે બિરાજમાન થયેલા ભગવાન શંકરનો કૃપાપ્રસાદ પામવા માટે આજે મહાશિવરાત્રી નિમિત્તે હજારો ભક્તો ઉમટી…
મહાશિવરાત્રીના પાવન અવસરે અંકલેશ્વરની શ્રી સનાતન સેવા સમિતિ રોયલ સનાતન ગ્રુપ દ્વારા પાનોલીમાં પ્રસાદ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં…
ભરૂચ શહેરમાં મહાશિવરાત્રીના પર્વ પર સૌથી મોટું અને અદ્ભુત આયોજન મકતમપુર રોડ પર આવેલ ઓમકારેશ્વર મહાદેવ મંદિર ખાતે…
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજે મહાશિવરાત્રીના પાવન પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી ગુજરાત |…
મહાશિવરાત્રીના પાવન મહા પર્વ નિમિતે ભરૂચના દશાશ્વરમેઘ ઘાટ ખાતે કુંભ ગ્રુપ દ્વારા મહાઆરતી તેમજ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું…
દ્વારકાના નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. મંદિર પરિસર 'હર હર મહાદેવ' ના નાદથી ગુંજી ઉઠ્યું…
ગતગુરુ મહેન્દ્રાનંદગીરીજીના સાનિધ્યમાં દીક્ષાર્થીઓએ દીક્ષા ગ્રહણ કરી સંસારિક જીવનનો ત્યાગ કરી સનાતન ધર્મના માર્ગે આગળ વધવાની પ્રતિજ્ઞા લીધી…
ભાંગની પ્રસાદી ગ્રહણ કરવા ભકતોની લાંબી કતાર જોવા મળી હતી. ભગવાન શંભુની આરાધના સાથે ભક્તોએ ભગવાનની પ્રસાદી સ્વરૂપ…
ફાગણ માસની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ પર આવતા મહાશિવરાત્રી તહેવારનું વિશેષ મહત્વ છે.આ તિથિને ભગવાન શિવનો પ્રિય દિવસ…