લદ્દાખ: ગલવાનના ચારબાગ વિસ્તારમાં મોટો અકસ્માત, સેનાના વાહન પર પથ્થર પડ્યો, 2 અધિકારીઓ શહીદ
સેનાના વાહન પર એક પથ્થર પડ્યો. તેનાથી વાહનને નુકસાન થયું. વાહનમાં બે અધિકારીઓ શહીદ થયા અને ત્રણ અધિકારીઓ…
સેનાના વાહન પર એક પથ્થર પડ્યો. તેનાથી વાહનને નુકસાન થયું. વાહનમાં બે અધિકારીઓ શહીદ થયા અને ત્રણ અધિકારીઓ…
નક્સલવાદી હુમલામાં શહીદ CRPF બ્લેક કોબ્રા કમાન્ડોના જવાન મેહુલકુમાર સોલંકીનો પાર્થિવ દેહને તેમના વતન દેવગાણા ગામમાં લાવી અંતિમવિધી કરવામાં આવી…
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ તુલસીધામ નજીક ઓરિયન આર્કેટ શોપિંગ સેન્ટરના વેપારીઓ દ્વારા આતંકીઓના પૂતળાનું દહન કરાયું હતું સાથે…
IED બ્લાસ્ટમાં નવ જવાનો શહીદ થયા છે.જ્યારે અન્ય આઠ ગંભીર રૂપે ઈજાગ્રસ્ત છે.નક્સલવાદીઓએ કુટરૂ માર્ગમાં સુરક્ષાદળના વાહનને ટાર્ગેટ બનાવ્યું…
આગામી દિવસોમાં માજી સૈનિકોની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો હડતાળ સહિતના ધરણાં કાર્યક્રમો આપવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.