અંકલેશ્વર: છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નિકળી !
અંકલેશ્વરમાં મહારાષ્ટ્રિયન સેવા મંડળ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું ભરૂચ…
અંકલેશ્વરમાં મહારાષ્ટ્રિયન સેવા મંડળ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું ભરૂચ…
કૃષ્ણજન્મોત્સવ પ્રસંગ નિમિત્તે સરદાર ભવન ખાતેથી શોભાયાત્રાનું પ્રસ્થાન થયું હતું.વરસાદમાં પણ કૃષ્ણભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો ભરૂચ |…
નોટિફાઈડ વિસ્તારમાં તમામ માર્ગો ઉપર ધજા તોરણોનુ સુશોભન કરવામાં આવી રહ્યુ છે.આગામી ૨૬મી ઓગસ્ટના રોજના બપોરે ૧ કલાકથી…
વર્ષોની પરંપરા મુજબ વડોદરાના રાજવી પરિવાર દ્વારા ભગવાનની પૂજા અર્ચન કર્યા બાદ શોભાયાત્રાને પ્રસ્થાન કરવામાં આવી હતી. ગુજરાત…
ગુજરાત સહીત દેશવાસીઓમાં અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી હ્યો છે
ભવ્ય શોભાયાત્રાના પ્રસ્થાન પૂર્વે ભગવાન શ્રી પરશુરામજીની મહાઆરતી પણ યોજાય હતી
વડોદરામાં રામજીના શોભાયાત્રા પર પથ્થરમારાના મામલે વડોદરા પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો છે.
શહેરમાં નીકળેલી રામજીની શોભાયાત્રા પર 2 અલગ અલગ સ્થળે થયેલા પથ્થરમારા મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી
રામનવમીએ નીકળેલી શોભાયાત્રા પર પથ્થરમારો થતાં જ ઉશ્કેરાયેલા ટોળા દ્વારા ફતેપુરાથી કારેલીબાગ પોલીસ મથક સુધીના રોડ પરની સંખ્યાબંધ…
મોઢેશ્વરી દેવસ્થાન ખાતે કુળદેવી માતંગી શ્રી મોઢેશ્વરી માતાજીના પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી