ભરૂચ : અદાણી ફોઉન્ડેશન-દહેજ દ્વારા વાગરા તાલુકાની સરકારી શાળાઓમાં સપ્તાહ સુધી યોગ કરાયા
સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા પ્રત્યેક વર્ષે 21 જૂન “વિશ્વ યોગ દિવસ” તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા પ્રત્યેક વર્ષે 21 જૂન “વિશ્વ યોગ દિવસ” તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
અદાણી ફાઉન્ડેશન દ્વાર કલરવ સ્કુલ ભરૂચ ખાતે રમત-ગમતના સાધનોની કીટ તેમજ દિવ્યાંગ લાભાર્થીઓ માટે ફુડ પેકેટની વ્યવસ્થા કરવામાં…