ભરૂચ : કલેક્ટરને રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર અપાયુ,આદિવાસી હિતોના મુદ્દે ઉઠી માંગ
ભરૂચ ખાતે ભારત આદિવાસી પાર્ટીના આગેવાનો દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું,અને આદિવાસીઓના હિતની માંગ કરી…
ભરૂચ ખાતે ભારત આદિવાસી પાર્ટીના આગેવાનો દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું,અને આદિવાસીઓના હિતની માંગ કરી…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2025ના રાષ્ટ્રીય એકતા દિવસે કરેલી જાહેરાત મુજબ, ગરુડેશ્વર તાલુકામાં બાયોગેસ પ્લાન્ટ સ્થાપવાની કામગીરી તેજ…
ભરૂચના નેત્રંગ તાલુકાના બલેશ્વર ખાતે સમસ્ત ગુજરાત આદિવાસી સમાજ દ્વારા યોજાનાર સમૂહ લગ્નમહોત્સવના આયોજન અંગે મહત્વની બેઠકનું આયોજન…
ભરૂચન નેત્રંગ તાલુકા આદિવાસી સમાજના આગેવાનોએ બેન્ડ પાર્ટી દ્વારા લેવાતી બેફામ રકમમાં નિયંત્રણ લાવવા મુદ્દે મામલતદાર કચેરીમાં આવેદનપત્ર…
ભરૂચના વાલીયાના ડહેલી ગામે આદિવાસી ઘર સંવિધાન અભિયાન અંતર્ગત જય આદિવાસી સેના દ્વારા આદિવાસી જનજાગૃતિ માટે પરેડ યોજાય…
આદિવાસી વિસ્તારોના લોકોની માન્યતા રહી છે કે પથ્થરમાં ફૂટેલું, વાટેલું અને દળેલું અનાજ ખાવાથી અનાજમાં રહેલા પોષક તત્વો જળવાય…
સુરતના કોસંબા નજીક આવેલ પી.પી.સવાણી યુનિવર્સીટીમાં અભ્યાસ કરતા આદિવાસી વિદ્યાર્થીને માર મારવાના મુદ્દે આદિવાસી સમાજ દ્વારા રેલી સ્વરૂપે…
અંકલેશ્વરના આદિવાસી સમાજના વિદ્યાર્થીને પી.પી.સવાણી યુનિવર્સીટી નજીક માર મરાયો હોવાની ઘટનામાં આદિવાસી સમાજે જીઆઇડીસી પોલીસને રજુઆત કરી ફરિયાદ…
દાહોદ જિલ્લામાં ખેડુત આદિવાસીઓએ નવા હાઇવેના નિર્માણનો વિરોધ કર્યો હતો.ખેડૂતો મોટી સંખ્યામાં ભેગા થઈને તંત્ર દ્વારા આક્રોશ વ્યક્ત…
ભરૂચના નેત્રંગમાં યોજાયેલ આદિવાસી દિવસની ઉજવણીના કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી અને તુષાર ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા…