🔴 Breaking
સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, એક અઠવાડિયામાં ચાંદી ₹14,730 અને સોનું ₹3,898 સસ્તુંસારા વરસાદ બાદ કોટન કિંગ ગણાતા ભરૂચ જિલ્લામાં 72,847 હેકટર જમીનમાં કપાસના પાકનું વાવેતર !સુરત : ડિંડોલીના રાજમહેલ મોલમાં યુવકની કરપીણ હત્યાનો ભેદ ઉકેલાયો, 3 મિત્રો જ નીકળ્યા કાતિલ!Jioનો સૌથી સસ્તો પ્લાન! સીમકાર્ડ સક્રિય રાખવા માટે બેસ્ટ ઓપ્શન, મળશે કોલિંગ, ડેટા અને SMSની સુવિધા!વલસાડ : ધરમપુરમાંથી ઝડપાયું ગેરકાયદેસર ગાંજાનું વાવેતર,રૂ.9.55 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડભરૂચ: ઝઘડિયામાં પાંજરામાંથી દીપડો ફરાર, બે મહિલા શ્રમજીવી પર કર્યો હુમલોભરૂચ: મોંઘવારી વચ્ચે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણ સામગ્રીનું વિતરણ કરાયુઅંકલેશ્વર: સુરવાડી બ્રિજ પર વરસાદ બાદ હવે રસ્તા પર રેતીના સામ્રાજ્યથી અકસ્માતનો ખતરોસોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, એક અઠવાડિયામાં ચાંદી ₹14,730 અને સોનું ₹3,898 સસ્તુંસારા વરસાદ બાદ કોટન કિંગ ગણાતા ભરૂચ જિલ્લામાં 72,847 હેકટર જમીનમાં કપાસના પાકનું વાવેતર !સુરત : ડિંડોલીના રાજમહેલ મોલમાં યુવકની કરપીણ હત્યાનો ભેદ ઉકેલાયો, 3 મિત્રો જ નીકળ્યા કાતિલ!Jioનો સૌથી સસ્તો પ્લાન! સીમકાર્ડ સક્રિય રાખવા માટે બેસ્ટ ઓપ્શન, મળશે કોલિંગ, ડેટા અને SMSની સુવિધા!વલસાડ : ધરમપુરમાંથી ઝડપાયું ગેરકાયદેસર ગાંજાનું વાવેતર,રૂ.9.55 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડભરૂચ: ઝઘડિયામાં પાંજરામાંથી દીપડો ફરાર, બે મહિલા શ્રમજીવી પર કર્યો હુમલોભરૂચ: મોંઘવારી વચ્ચે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણ સામગ્રીનું વિતરણ કરાયુઅંકલેશ્વર: સુરવાડી બ્રિજ પર વરસાદ બાદ હવે રસ્તા પર રેતીના સામ્રાજ્યથી અકસ્માતનો ખતરો

Tag: <span>Adivasi Samaj</span>

ભરૂચ : કલેક્ટરને રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર અપાયુ,આદિવાસી હિતોના મુદ્દે ઉઠી માંગ

Jul 6, 2026 1 min read

ભરૂચ ખાતે ભારત આદિવાસી પાર્ટીના આગેવાનો દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું,અને આદિવાસીઓના હિતની માંગ કરી…

નર્મદા : SOUના સાન્નિધ્યમાં વસતા 1000 આદિવાસી પરિવારો હવે રસોઈ ગેસ માટે બનશે આત્મનિર્ભર,પીએમ મોદીના સંકલ્પને મળ્યો વેગ

May 13, 2026 1 min read

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2025ના રાષ્ટ્રીય એકતા દિવસે કરેલી જાહેરાત મુજબ, ગરુડેશ્વર તાલુકામાં બાયોગેસ પ્લાન્ટ સ્થાપવાની કામગીરી તેજ…

ભરૂચ: નેત્રંગના બલેશ્વર ખાતે આદિવાસી સમાજ દ્વારા 24મેના રોજ સમૂહ લગ્નોત્સવ યોજાશે, આયોજન અંગે યોજાય બેઠક

May 11, 2026 1 min read

ભરૂચના નેત્રંગ તાલુકાના બલેશ્વર ખાતે સમસ્ત ગુજરાત આદિવાસી સમાજ દ્વારા યોજાનાર સમૂહ લગ્નમહોત્સવના આયોજન અંગે મહત્વની બેઠકનું આયોજન…

ભરૂચ: લગ્નપ્રસંગોમાં બેન્ડ પાર્ટી દ્વારા લેવાતી મોટી રકમના વિરોધમાં તંત્રને કરાય રજુઆત,નેત્રંગ મામલતદારને આવેદનપત્ર પાઠવાયું

Feb 24, 2026 1 min read

ભરૂચન નેત્રંગ તાલુકા આદિવાસી સમાજના આગેવાનોએ બેન્ડ પાર્ટી દ્વારા લેવાતી બેફામ રકમમાં નિયંત્રણ લાવવા મુદ્દે મામલતદાર કચેરીમાં આવેદનપત્ર…

ભરૂચ: વાલિયાના ડહેલી ગામે જય આદિવાસી સેના દ્વારા જનજાગૃતિ પરેડ યોજાય, મોટી સંખ્યામાં સભ્યો જોડાયા

Feb 9, 2026 1 min read

ભરૂચના વાલીયાના ડહેલી ગામે આદિવાસી ઘર સંવિધાન અભિયાન અંતર્ગત જય આદિવાસી સેના દ્વારા આદિવાસી જનજાગૃતિ માટે  પરેડ યોજાય…

છોટાઉદેપુર : સલાટ સમુદાયે લોકલ ફોર વોકલનો અભિગમ,પથ્થરમાંથી બનતા સાધનોની પરંપરાગત હસ્તકળાને રાખી છે જીવંત

Dec 4, 2025 1 min read

આદિવાસી વિસ્તારોના લોકોની માન્યતા રહી છે કે પથ્થરમાં ફૂટેલું, વાટેલું અને દળેલું અનાજ ખાવાથી અનાજમાં રહેલા પોષક તત્વો જળવાય…

ભરૂચ: પી.પી.સવાણી યુનિવર્સિટીના વિદ્યાર્થીને માર મારવાની ઘટના બાબતે આદિવાસી સમાજમાં રોષ,પોલીસ આરોપીઓને છાવરતી હોવાના આક્ષેપ

Sep 25, 2025 1 min read

સુરતના કોસંબા નજીક આવેલ પી.પી.સવાણી યુનિવર્સીટીમાં અભ્યાસ કરતા આદિવાસી વિદ્યાર્થીને માર મારવાના મુદ્દે આદિવાસી સમાજ દ્વારા રેલી સ્વરૂપે…

અંકલેશ્વર: પી.પી. સવાણી યુની.માં આદિવાસી સમાજના વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીઓએ ઢોર માર માર્યો, પોલીસે એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો

Sep 17, 2025 1 min read

અંકલેશ્વરના આદિવાસી સમાજના વિદ્યાર્થીને પી.પી.સવાણી યુનિવર્સીટી નજીક માર મરાયો હોવાની ઘટનામાં આદિવાસી સમાજે જીઆઇડીસી પોલીસને રજુઆત કરી ફરિયાદ…

દાહોદ : આદિવાસી ખેડૂતોએ નવા હાઈવેના નિર્માણનો કર્યો વિરોધ,પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવીને કરી રજૂઆત

Sep 1, 2025 1 min read

દાહોદ જિલ્લામાં ખેડુત આદિવાસીઓએ નવા હાઇવેના નિર્માણનો વિરોધ કર્યો હતો.ખેડૂતો મોટી સંખ્યામાં ભેગા થઈને તંત્ર દ્વારા આક્રોશ વ્યક્ત…

ભરૂચ: નેત્રંગમાં યોજાયેલ કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી-તુષાર ચૌધરી પાઘડી પહેરી આદિવાસી નૃત્યમાં જોડાયા

Aug 9, 2025 1 min read

ભરૂચના નેત્રંગમાં યોજાયેલ આદિવાસી દિવસની ઉજવણીના કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી અને તુષાર ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા…