ભરૂચ: બકરી ઈદના તહેવાર પર ગૌવંશના કતલ પર રોક લગાવવાની માંગ, અખિલ ભારતીય હિન્દુ મહાસભા દ્વારા પાઠવાયુ આવેદનપત્ર
ભરૂચ અખિલ ભારતીય હિન્દુ મહાસભા દ્વારા બકરી ઈદના તહેવારને લઈ ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ
ભરૂચ અખિલ ભારતીય હિન્દુ મહાસભા દ્વારા બકરી ઈદના તહેવારને લઈ ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ