નવસારી : અમલસાડમાં પૌરાણિક શ્રી અંધેશ્વર મહાદેવ મંદિરમાં નવા પ્રકલ્પોનું લોકાર્પણ કરતા કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ.
અમલસાડમાં આવેલા પૌરાણિક અંધેશ્વર મહાદેવ મંદિરમાં નવનિર્મિત શૃંગારિક પ્રકલ્પોનું સી.આર. પાટીલના હસ્તે આ પ્રકલ્પોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ગુજરાત…
