હવે ઘરે બેઠા મેળવો અંબાજીનો પ્રસાદ: વાંચો ઓનલાઈન પ્રસાદ ઓર્ડર કરવાની સંપૂર્ણ પ્રોસેસ
મંદિરના પ્રસાદ કેન્દ્ર ખાતે એક સ્ટોલ ખોલવામાં આવ્યો છે. જ્યાંથી પણ પ્રસાદ ઘરે ડીલીવરી કરવાનું બુકીંગ લેવામાં આવશે
મંદિરના પ્રસાદ કેન્દ્ર ખાતે એક સ્ટોલ ખોલવામાં આવ્યો છે. જ્યાંથી પણ પ્રસાદ ઘરે ડીલીવરી કરવાનું બુકીંગ લેવામાં આવશે
ભાદરવી પુનમના મેળામાં પ્રસાદ બનાવવામાં ભેળસેળ યુક્ત ઘીનો વપરાશ કરવામાં આવ્યો હતો, ત્યારે બનાસકાંઠા ફૂડ વિભાગ દ્વારા ઘીના…