ભરૂચ : અકસ્માતોનું કારણ બનેલા આમોદ ધોરીમાર્ગ પરના આછોદ ડિવાઈડરને તંત્ર દ્વારા દૂર કરાયું, વાહનચાલકોને રાહત…
જીલ્લા કલેકટરના આદેશથી જવાબદાર તંત્ર દ્વારા JCBની મદદથી નડતરરૂપ ડિવાઈડરને તોડી નાખવામાં આવ્યું
જીલ્લા કલેકટરના આદેશથી જવાબદાર તંત્ર દ્વારા JCBની મદદથી નડતરરૂપ ડિવાઈડરને તોડી નાખવામાં આવ્યું