રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસનું નિધન, લખનૌના PGI ખાતે અંતિમ શ્વાસ લીધા
અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસનું આજે લખનૌના SGPGI ખાતે અવસાન થયું. હોસ્પિટલે આ…
અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસનું આજે લખનૌના SGPGI ખાતે અવસાન થયું. હોસ્પિટલે આ…
પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં લોકો મહાજામનો સામનો કરી રહ્યા છે. કાશી અને અયોધ્યા તરફ જતા માર્ગો પર કેટલાક…
અયોધ્યામાં દલિત યુવતીની હત્યા મામલે રાહુલ ગાંધીએ યુપી સરકારને ઘેરી છે.તેમણે કહ્યું કે જો પ્રશાસને યોગ્ય સમયે ધ્યાન…
ગાંધીનગર જિલ્લાના કલોલના રહેવાસી અને રિક્ષા ચાલક અક્ષય મુખર્જીનો ચાર વર્ષીય દીકરો રામધન બીમાર પડી ગયો હતો. ગુજરાત…
અયોધ્યામાં આજે રોશનીનો ભવ્ય ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. દિવાળીના તહેવારમાં ફરી એકવાર નવો રેકોર્ડ સર્જાયો હતો. આ વખતે…
અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ ગુરુવાર (3 ઓક્ટોબર)થી શરૂ થઈ ગયું છે. તે 120 દિવસ (4 મહિના)માં તૈયાર થઈ…
અયોધ્યાના ઋષિ-મુનિઓએ રામ મંદિરમાં નાચ-ગાન વિશે રાહુલ ગાંધીના નિવેદન પર નારાજગી વ્યક્ત કરી છે. 26 સપ્ટેમ્બરે હરિયાણામાં ચૂંટણી…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના ગાંધીનગરમાં જણાવ્યું હતું કે દેશના 17 શહેરોને સોલાર સિટી તરીકે વિકસાવવામાં આવશે. અયોધ્યાને સોલાર…
અયોધ્યામાં ચોરોએ રામ લલ્લા મંદિર તરફ જતા રામ પથ અને ભક્તિ પથ પર લગાવેલી 50 લાખ રૂપિયાથી વધુની કિંમતના 3,800 બામ્બુ લાઇટ અને…
અયોધ્યામાં મહત્તમ તાપમાન 41 ડિગ્રીએ પહોંચી ગયું છે. ખરાબ હવામાનને કારણે અયોધ્યામાં રામલલ્લાની સેવામાં ફેરફાર કરવામાં આવ્યો છે.…