અયોધ્યા: આકરી ગરમીમાં રામલલ્લા માટે વિશેષ સુવિધા, સુતરાઉ વાઘા સહિત ગર્ભગૃહમાં AC લગાવવમાં આવશે
અયોધ્યામાં મહત્તમ તાપમાન 41 ડિગ્રીએ પહોંચી ગયું છે. ખરાબ હવામાનને કારણે અયોધ્યામાં રામલલ્લાની સેવામાં ફેરફાર કરવામાં આવ્યો છે.…
અયોધ્યામાં મહત્તમ તાપમાન 41 ડિગ્રીએ પહોંચી ગયું છે. ખરાબ હવામાનને કારણે અયોધ્યામાં રામલલ્લાની સેવામાં ફેરફાર કરવામાં આવ્યો છે.…
લોકસભા ચૂંટણીનો ધૂઆધાર પ્રચાર કરી રહેલા પીએમ મોદી આજે અયોધ્યા પહોંચ્યાં હતા અને ભગવાન રામના દર્શન કર્યાં હતા.…
લોકસભા ચૂંટણીને લઈ ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ થશે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે…
જેમની પોતાની પૌરાણિક કથાઓ અને માન્યતાઓ છે.
અયોધ્યામાં રામનવમી પર બપોરે 12 વાગ્યાથી રામલલ્લાનું સૂર્ય તિલક કરવામાં આવ્યું હતું.
રામનવમી માટે અયોધ્યામાં ભક્તોની ભીડ અત્યારથી જ એકઠી થવા લાગી છે. અનુમાન છે કે 17 એપ્રિલે 25 લાખ…
અયોધ્યામાં રામ નવમી (17 એપ્રિલ)ના દિવસે રામલલ્લાનો દરબાર 20 કલાક ભક્તો માટે ખુલ્લો રહેશે. મંગળા આરતી બાદ બ્રહ્મ…
અયોધ્યા દુનિયાની ધાર્મિક રાજધાની બની ગઈ છે. રામ મંદિર ટ્રસ્ટના જણાવ્યા પ્રમાણે 22 જાન્યુઆરીએ રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા પછી 10…
જિલ્લા અને સમગ્ર લોકસભા વિસ્તારના રામભક્તોને આયોધ્યા ખાતે રામજીના દર્શન માટે આસ્થા સ્પેશ્યલ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે.
વડોદરાથી અયોધ્યા આસ્થા ટ્રેન મારફતે જઈ રહેલા ભાજપના કાર્યકરનું મધ્યપ્રદેશ નજીક હૃદય રોગના હુમલાના કારણે નિધન થયું છે.