ભરૂચ : સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ પર્વની કરાઇ સાદગીપૂર્ણ રીતે ઉજવણી, પ્રેમીભક્તોએ પણ પરિવાર સાથે ઘરે જ મનાવ્યો ઉત્સવ
કોરોના મહામારીના કારણે આ વર્ષે સિંધી સમાજ દ્વારા ભરૂચ ધામમાં પૂજ્ય ચેટીચાંદનો મેળો સાદગીપૂર્ણ રીતે ઉજવવામાં આવ્યો હતો.…
કોરોના મહામારીના કારણે આ વર્ષે સિંધી સમાજ દ્વારા ભરૂચ ધામમાં પૂજ્ય ચેટીચાંદનો મેળો સાદગીપૂર્ણ રીતે ઉજવવામાં આવ્યો હતો.…
ભરૂચ જીલ્લામાં કોરોનાનો કહેર વર્તી રહ્યો છે ત્યારે પોલીસ દ્વારા પણ કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે…
ભરૂચ શહેર તથા જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહયું છે ત્યારે વિવિધ સંસ્થાઓ અને કંપનીઓ તેમના કર્મચારીઓને રસીનું…
ભરૂચ શહેર તથા જિલ્લાના કોરોનાના દર્દીઓ માટે રેમડિસીવર ઇન્જેકશન સરળતાથી મળી રહે તે માટે જિલ્લા તંત્ર ધ્વારા સુદઢ…
આજના કળિયુગમાં જ્યારે મા-બાપને અમુક લોકો ઘરડા ઘરમાં મૂકી આવે છે, ત્યારે તેવા સમયમાં ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાએ ઝઘડિયાના…
ભરૂચ જિલ્લાના ઝઘડિયા પોલીસ મથકની હદમાંથી રૂપિયા ૭૧,૯૦૦ ના ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમની ભરૂચ…
ભરૂચમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહયો છે ત્યારે કલેકટરે 45 વર્ષથી વધારે ઉમંરના તમામ લોકોને વેકસિનેશન કરાવી…
વાગરાના સડથલા ગામે અવાવરું ઘરની દિવાલ પડતા નજીકમાં રમતા છ વર્ષીય બાળક રોહનનું મોત નીપજ્યુ હતુ. ઘટના સ્થળે…
ભરૂચમાં નર્મદા નદીના કિનારે બનવાયેલ સ્પેશ્યલ કોવિડ સ્મશાનમાં મૃતદેહને 200 કિલો ગોબર સ્ટીકના ઉપયોગથી અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.…
જંબુસર પાંજરાપોળ પટેલ ખડકીમાં ધુળેટી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. હોલીકાના પ્રેમી ઇલ્લાજીની માટીની પ્રતિમા બનાવી તેની સ્મશાનયાત્રા કાઢવાની અનોખી માન્યતા છે. જંબુસર…