Connect Gujarat

You Searched For "Bharuch Corona Virus"

અંકલેશ્વર: ન.પા.ના કર્મચારીનું કોરોનાને કારણે અવસાન

24 Jun 2021 11:10 AM GMT
સરકાર દ્વારા પરિવારજનોને રૂ.25 લાખની સહાય અપાય, મુખ્યમંત્રી રાહત ફંડમાંથી રકમ ફાળવાય.

ભરૂચ : રાજય સરકારનાં મંત્રીએ વેકસીન લીધા બાદ કોરોના પોઝિટિવ

15 March 2021 11:09 AM GMT
રાજય સરકારનાં મંત્રી ઈશ્વર પટેલને કોરોના પોઝિટિવ આવતા ચકચાર મચી છે. નવાઈની વાત એ છે કે રાજય સરકારનાં મંત્રીએ બે દિવસ અગાઉ જ કોરોનાની વેકસીન લીધી હતી...

ભરૂચ : શુક્લતીર્થ તીર્થક્ષેત્રે ભરાતા ભાતીગળ મેળાનું આયોજન આ વર્ષે “રદ્દ”, જુઓ શું કહ્યું ગ્રામજનોએ..!

19 Nov 2020 10:57 AM GMT
ભરૂચ જિલ્લામાં નર્મદા નદીના કિનારે વસેલું શુક્લતીર્થ ગામ ધાર્મિક મહાત્મય સાથે વિખ્યાત છે. અહીના તીર્થક્ષેત્રે બિરાજમાન શુકલેશ્વર મહાદેવજીના દર્શનનું...

ભરૂચ : છેલ્લા 24 કલાકમાં કુલ 5 કોરોનાગ્રસ્ત દર્દીના મોત, તંત્રની ચિંતામાં થયો વધારો

13 Oct 2020 7:14 AM GMT
કોરોના વાયરસની મહામારી વચ્ચે કોરોનાનું સંક્રમણ ઝડપી અને ચિંતાજનક ગતિએ વધી રહ્યુ છે, ત્યારે ભરૂચ જીલ્લામાં છેલ્લા 24 કલાકમાં કુલ 5 કોરોનાગ્રસ્ત...

ભરૂચ : મૃત્યુ બાદ અસ્થિ વિસર્જનની પરંપરાને પણ નડયો કોરોના, જુઓ શું છે આખી ઘટના

8 Oct 2020 8:44 AM GMT
ભરૂચના ગોલ્ડનબ્રિજના દક્ષિણ છેડે બનાવવામાં આવેલાં ખાસ કોવીડ સ્મશાન ખાતે દર્દીના અંતિમ સંસ્કાર બાદ સ્વજનો અસ્થિ લેવા પણ ન આવતાં હોવાની વિગતો બહાર આવી...

ભરૂચ : રવિવારી બજારમાં ઉમટી પડી ભીડ, માસ્ક વિના કોરોનાના સંક્રમણનો ભય

4 Oct 2020 10:16 AM GMT
ભરૂચ સહિત રાજયમાં કોરોના વાયરસના કેસ વધી રહયાં છે ત્યારે હવે લોકો માસ્ક પહેરે તે એકદમ આવશ્યક છે પણ ભરૂચ શહેરમાં ભરાતાં રવિવારી બજારમાં અનેક લોકો માસ્ક...

ભરૂચ : કન્ટેન્મેન્ટ એરિયા માત્ર દેખાડા માટે સીલ ?, લોકોની બિન્દાસ્ત અવરજવર

21 Sep 2020 10:26 AM GMT
ભરૂચ શહેર તથા જીલ્લામાં કોરોના વાયરસના દર્દીઓ વધી રહયાં છે ત્યારે કન્ટેમેન્ટ એરિયામાં નિયમોનો અમલ થતો ન હોવાની ફરિયાદ ઉઠી છે. કન્ટેમેન્ટ વિસ્તારમાંથી...

ભરૂચ : નવરાત્રીનું આયોજન થશે તો કોરોના બેકાબુ બનશે, જુઓ શું કહે છે તબીબો

20 Sep 2020 9:55 AM GMT
રાજયમાં નવરાત્રી મહોત્સવના આયોજન માટે સરકાર પર દબાણ આવી રહયું છે પણ નવરાત્રીનું આયોજન કરવામાં આવશે તો કોરોના બેકાબુ બની જશે તેવો મત ભરૂચના તબીબોએ...

ભરૂચ : કોવીડ સ્મશાન ખાતે થશે અંતિમ સંસ્કાર, માનવતાના ધોરણે કામગીરી ચાલુ રખાશે

18 Sep 2020 7:23 AM GMT
ભરૂચમાં ખાસ કોવીડ -19 સ્મશાન ખાતે મૃતદેહોના અંતિમ સંસ્કાર કરતાં સ્વયં સેવકોએ પડતર માંગણીઓ સંદર્ભમાં કામગીરી બંધ કરવાનો નિર્ણય લેતાં દોડધામ મચી ગઇ હતી....

ભરૂચ : કોવીડના મૃતદેહોના અંતિમ સંસ્કાર કરતાં સ્વયંસેવકો હવે થાકયાં, જુઓ શું છે કારણ

15 Sep 2020 9:52 AM GMT
ભરૂચ ખાતે બનાવવામાં આવેલાં રાજયના એક માત્ર કોવીડ-19 સ્મશાનગૃહમાં મૃતદેહોના અંતિમ સંસ્કાર અટકી જાય તેવા સંજોગો ઉભા થયાં છે. પાલિકા દ્વારા પુરતી સુવિધા...

ભરૂચ : શીતળા સાતમે પુજા કરવા આવેલી મહિલાઓની બેદરકારી આવી સામે

26 July 2020 9:47 AM GMT
ભરૂચ શહેરમાં તહેવારોની સીઝન શરૂ થતાંની સાથે લોકો કોરોના વાયરસ પ્રતિ લાપરવાહ જોવા મળી રહયાં છે. રવિવારના રોજ શીતળા સાતમના અવસરે પુજન અર્ચન માટે આવેલી...

ભરૂચ : શહેરોની સાથે ગામડાઓમાં ઝડપથી ફેલાઇ રહયો છે કોરોના, કુલ દર્દીઓની સંખ્યા 195

26 Jun 2020 12:42 PM GMT
શુક્રવારના રોજ એક જ દિવસમાં 16 પોઝીટીવ કેસ આવતાં ભયનો માહોલભરૂચ જિલ્લામાં શહેરોની સાથે ગામડાઓમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાય રહયો છે. શુક્રવારના રોજ એક...