🔴 Breaking
ભરૂચ : ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને પોલીસ તંત્ર સતર્ક બન્યું, સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાય…ભરૂચ: માછીમારીની જાળમાં ફસાયેલા ઝેરી કોબ્રાનું સફળ રેસ્ક્યુ, 2 કલાકની જહેમત બાદ સુરક્ષિત રીતે છોડાયોઅંકલેશ્વર: GIDCના રહેણાંક વિસ્તારમાં રસ્તે રખડતા ઢોર પકડવાનું અભિયાન, 9 પશુઓ પાંજરે પુરાયાભરૂચ: મુક્તિનગર સોસાયટીમાં માર્ગ પર વૃક્ષ ધરાશાયી, કાર અને બાઈકને નુકસાન‘Jurassic Park’ ફેમ અભિનેતા સેમ નીલનું નિધન, ડૉ. એલન ગ્રાન્ટના પાત્રથી દુનિયાભરમાં મેળવી હતી લોકપ્રિયતા.વલસાડ : દમણ-દીવના સાંસદ ઉમેશ પટેલની વાપી ડમ્પિંગ સાઈટ પર અચાનક વિઝિટ, કર્યા ગંભીર આક્ષેપો!ભરૂચ: કલેક્ટર કચેરીએ AAPનું વિરોધ પ્રદર્શન, ચૈતર વસાવા સામેના કેસોની નિષ્પક્ષ તપાસની માંગસુપ્રીમ કોર્ટે રામ મંદિર દાન ચોરી મામલે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકાર પાસે માંગ્યો SIT રિપોર્ટભરૂચ : ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને પોલીસ તંત્ર સતર્ક બન્યું, સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાય…ભરૂચ: માછીમારીની જાળમાં ફસાયેલા ઝેરી કોબ્રાનું સફળ રેસ્ક્યુ, 2 કલાકની જહેમત બાદ સુરક્ષિત રીતે છોડાયોઅંકલેશ્વર: GIDCના રહેણાંક વિસ્તારમાં રસ્તે રખડતા ઢોર પકડવાનું અભિયાન, 9 પશુઓ પાંજરે પુરાયાભરૂચ: મુક્તિનગર સોસાયટીમાં માર્ગ પર વૃક્ષ ધરાશાયી, કાર અને બાઈકને નુકસાન‘Jurassic Park’ ફેમ અભિનેતા સેમ નીલનું નિધન, ડૉ. એલન ગ્રાન્ટના પાત્રથી દુનિયાભરમાં મેળવી હતી લોકપ્રિયતા.વલસાડ : દમણ-દીવના સાંસદ ઉમેશ પટેલની વાપી ડમ્પિંગ સાઈટ પર અચાનક વિઝિટ, કર્યા ગંભીર આક્ષેપો!ભરૂચ: કલેક્ટર કચેરીએ AAPનું વિરોધ પ્રદર્શન, ચૈતર વસાવા સામેના કેસોની નિષ્પક્ષ તપાસની માંગસુપ્રીમ કોર્ટે રામ મંદિર દાન ચોરી મામલે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકાર પાસે માંગ્યો SIT રિપોર્ટ

Tag: <span>Bhupendra Patel</span>

સુરત : ખાડી પૂરની ગંભીર પરિસ્થિતી અંગે CM ભૂપેન્દ્ર પટેલની સમીક્ષા બેઠક, રિ-ડેવલપમેન્ટ માટે રૂ. 500 કરોડ ફાળવી ગેરકાયદે દબાણો તોડી પાડવા આદેશ આપ્યો…

Jul 9, 2026 1 min read

શહેર-જીલ્લામાં ખાડી પૂરના કારણે સર્જાય ગંભીર પરિસ્થિતી સ્થિતિની સમીક્ષા કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દોડી આવ્યા શહેરમાં ખાડીના રિ-ડેવલપમેન્ટ…

અમદાવાદ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મતાધિકારનો ઉપયોગ કરી નાગરિકોને મતદાનની કરી અપીલ

Apr 26, 2026 1 min read

ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે.વહેલી સવારથી જ રાજ્યની નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતો માટે મતદાન…

સુરતમાં પાટીદારોને રિઝવવા 22 અને 23 એપ્રિલે ભાજપનું શક્તિપ્રદર્શન, CM અને કેન્દ્રીય મંત્રીઓ ગજવશે સભા

Apr 21, 2026 1 min read

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની બાઈક રેલી અને કેન્દ્રીય મંત્રીઓ મનસુખ માંડવીયા તથા પુરુષોત્તમ રૂપાલાની જંગી જાહેર સભાઓ દ્વારા ભાજપ…

કચ્છ : ભુજ-દયાપરમાં મુખ્યમંત્રીએ જાહેર સભાને સંબોધન કર્યું, ભાજપના ઉમેદવારોને મત આપી જીતાવવા અપીલ કરી…

Apr 16, 2026 1 min read

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ કચ્છના દયાપરમાં જાહેર સભા સંબોધી ભાજપના ઉમેદવાર માટે પ્રચાર સાથે આગામી 26 તારીખે ભાજપને…

અમદાવાદ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ‘ફન બ્લાસ્ટ’માં આંગણવાડી કેન્દ્રના બાળકો સાથે હળવાશની પળો માણી…

Dec 27, 2025 1 min read

આંગણવાડીના બાળકો દ્વારા કવિતાઓ બાળગીત ગાવામાં આવ્યાં હતાં, જે સાંભળીને મુખ્યમંત્રી પણ ખુશ થઈ ગયા હતા. વધુમાં બાળકોને રમકડાં વિતરણ…

સુરત : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘ઓલ ઇન્ડિયા મેયર કાઉન્સિલિંગ’ની બેઠક યોજાય…

Dec 13, 2025 1 min read

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ ઓલ ઇન્ડિયા મેયર કાઉન્સિલિંગની બેઠક યોજાય હતી. જેમાં દેશના અલગ અલગ શહેરના 44…

અમદાવાદ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં પારસી ધર્મગુરુઓનો ભવ્ય સન્માન સમારંભ યોજાયો…

Dec 2, 2025 1 min read

પારસી ધર્મગુરુઓનો ભવ્ય સન્માન સમારોહમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ “સખાવતનું બીજું નામ “પારસી” છે, તેમ જણાવી પારસી સમાજની સખાવતની પરંપરાને બિરદાવી અમદાવાદ |…

વલસાડ : ધરમપુરમાં  ત્રિ-દિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ,મુખ્યમંત્રી સહિત 241 અધિકારીઓ જોડાયા

Nov 27, 2025 1 min read

ધરમપુર નજીક શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ ખાતે તારીખ 27 નવેમ્બરથી ’સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ’ની થીમ સાથે 12મી ચિંતન શિબિરનું આયોજન કરાયું ગુજરાત…

નવસારી : શહેરને 475 કરોડના વિકાસ કાર્યોની ભેટ,મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે એરપોર્ટ જેવી સુવિધા ધરાવતું એસટી બસ ટર્મિનલ ખુલ્લું મુકાયું

Nov 26, 2025 1 min read

નવસારીમાં રૂપિયા 82.07 કરોડના ખર્ચે બનેલા ગુજરાતના સૌથી આધુનિક ST બસ સ્ટેશનનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું સમાચાર…

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ સિઝનમાં છલોછલ ભરાયો, CM ભુપેન્દ્ર પટેલે કર્યા નવા નીરના વધામણાં…

Oct 1, 2025 1 min read

સિઝનમાં પ્રથમ વખત ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની જળસપાટી 138 મીટરનો આંકડો પાર કરી ચૂકી છે, અને હાલમાં…