અમિતાભ બચ્ચન લતા દીનાનાથ મંગેશકર એવોર્ડથી સન્માનિત, મુંબઈમાં યોજાયો સમારોહ
મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને બુધવારે 'લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને બુધવારે 'લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
બોલીવુડ પર વર્ષો સુધી જેનું રાજ ચાલ્યુ હોય અને કરોડો જેમના પ્રસંશકો હોય
બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન તેમની સાદગી અને નમ્રતા માટે જાણીતા છે. તે એક મહાન અભિનેતા હોવા ઉપરાંત એક…