વડોદરા : કરજણમાં બ્લોક હેલ્થ મેળાનું આયોજન કરાયું, નગરજનોએ સારવારનો લાભ લીધો
મેળામાં અંદાજિત 1200 જેવા લાભાર્થીઓએ જુદા જુદા રોગોને લગતી તપાસ, યોજનાઓની માહિતી સહિતનો લાભ લીધો હતો.
મેળામાં અંદાજિત 1200 જેવા લાભાર્થીઓએ જુદા જુદા રોગોને લગતી તપાસ, યોજનાઓની માહિતી સહિતનો લાભ લીધો હતો.
આઝાદીકા અમૃત મહોત્સવ“ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજ્યોને સ્વસ્થ બનાવવાના આહવાનના ભાગરૂપે આરોગ્યતંત્ર દ્વારા યોજાયેલ રાજ્યવ્યાપી આરોગ્ય મેળાઓ