અંકલેશ્વર: રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલના માતૃશ્રીની પ્રાર્થના સભામાં 5 હજાર ચંદનના છોડનું વિતરણ, હર્ષ સંઘવીએ શ્રધ્ધાસુમન અર્પણ કર્યા
રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના માતૃશ્રીનું નિધન થતા આજરોજ તેમના વતન ખાતે પ્રાર્થના સભા યોજાઈ હતી જેમાં નાયબ મુખ્યમંત્રી…
