અમદાવાદ બનશે વધુ હરિયાળું : 50 હજાર વૃક્ષોનું વાવેતર કરવા મિર્ચી અને ચિરીપાલ ગ્રૂપનો મહત્વકાંક્ષી લક્ષ્યાંક…
જાણીતી એન્ટરટેઈનમેન્ટ કંપની, મિર્ચીએ ફરી એકવાર લોકોને અમદાવાદનું હરિયાળું ભવિષ્ય બનાવવા માટે પ્રોત્સાહિત કરવા પગલાં લીધાં છે.
જાણીતી એન્ટરટેઈનમેન્ટ કંપની, મિર્ચીએ ફરી એકવાર લોકોને અમદાવાદનું હરિયાળું ભવિષ્ય બનાવવા માટે પ્રોત્સાહિત કરવા પગલાં લીધાં છે.
અમદાવાદમાં આવકવેરા વિભાગે મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, અને ચિરિપાલ ગ્રુપ પર દરોડા પાડ્યા હતા.
ચિરિપાલ ગ્રુપ પર છેલ્લા કેટલાક દિવસથી IT વિભાગે રેડ કરી હતી. આ રેડ દરમિયાન અગાઉ રૂપિયા 10 કરોડની…
રાજ્યના ઇન્કમટેક્સ વિભાગે જાણીતા ઉદ્યોગ ગૃહ ચિરિપાલ પર તવાઈ બોલાવી છે અને એક સાથે 40 સ્થળો પર રેડ…
ઇન્કમટેક્સ વિભાગે અમદાવાદમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે શહેરમાં ચિરિપાલ ગ્રુપ પર ઇન્કમટેક્સ વિભાગે સપાટો બોલાવ્યો છે.
ચિરિપાલ ગ્રૂપ પર્યાવરણ-મેત્રીપૂર્ણ પ્રતિબદ્ધતાના ભાગરૂપે અમદાવાદના ગ્રીન કવરને વધારવાની ઝુંબેશમાં મિર્ચી સાથે હાથ મિલાવ્યો છે.