ભરૂચ : તુલસીધામ સોસાયટીના કોમન પ્લોટમાં ગેરકાયદે દિવાલના બાંધકામ સામે BAUDAની કડક કાર્યવાહી…
શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત તુલસીધામ સોસાયટીના કોમન પ્લોટમાં બનાવાતી દિવાલનું દબાણ દૂર કરવા સ્થાનિકોએ માંગ કરી હતી.
શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત તુલસીધામ સોસાયટીના કોમન પ્લોટમાં બનાવાતી દિવાલનું દબાણ દૂર કરવા સ્થાનિકોએ માંગ કરી હતી.
અંકલેશ્વર નોટીફાઇડના રહેણાંક વિસ્તારમાં આવેલા કોમન પ્લોટ નં.૭ના વિવાદમાં આજરોજ જન જાગૃતિ આંદોલનની મહિલાઓએ જીઆઈડીસી કચેરીએ હલ્લાબોલ કર્યો…
અંકલેશ્વર નોટિફાઇડ વિસ્તારમાં પારસમણી નજીક કોમન પ્લોટની કેટલીક જમીન સ્થાનિક ધાર્મિક સંસ્થાને ફાળવી દેવાતા વિવાદ ઉભો થયો છે.