Connect Gujarat

You Searched For "corona death"

નર્મદા : ભારતમાં કોરોનાથી મૃત્યુના WHOએ જાહેર કરેલા આંકડા મુદ્દે આરોગ્ય ચિંતન શિબિરમાં ચર્ચા...

7 May 2022 8:45 AM GMT
ટેન્ટસિટી ખાતે ત્રિદિવસીય આરોગ્ય ચિંતન શિબિર યોજાય રોગ્યલક્ષી સેવાનો કેન્દ્રિય આરોગ્ય મંત્રીએ ચિતાર આપ્યો

કોરોનાના મોતના આંકડા ફરી વધ્યા, 24 કલાકમાં 804 લોકોએ ગુમાવ્યા જીવ, 50407 નવા કેસ સામે આવ્યા

12 Feb 2022 6:20 AM GMT
દેશમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જો કે, દરરોજ મૃત્યુઆંક ચિંતાજનક છે.

કોરોનામાં સરકારી ચોપડે 10 હજાર 92 મૃત્યુ નોંધાયા, અત્યાર સુધી કુલ 17 હજાર 800 લોકોને સહાય ચૂકવાઈ

11 Dec 2021 7:58 AM GMT
રાજ્યમાં સરકારી આંકડા પ્રમાણે, કોરોનાના કારણે 10 હજાર 92 લોકોનાં મૃત્યુ થયા છે. પણ અત્યાર સુધી કુલ 17 હજાર 800 લોકોને સહાય ચૂકવાઈ છે.

અમદાવાદ: કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોએ આજથી સહાય ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે

9 Dec 2021 8:01 AM GMT
કચેરીના કર્મચારી અરજદારને બાજુમાં બેસાડી કોરોના સહાયનું ફોર્મ ઓનલાઇન ભરીને આપશે અને પુરાવા પણ સ્કેન કરી અપાશે.

અમદાવાદ : 50 હજાર રૂપિયાની સહાય મેળવવા પડાપડી, જટિલ કાર્યવાહીથી પરેશાની

27 Nov 2021 11:06 AM GMT
રાજયમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 50 હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત થતાંની સાથે ફોર્મ મેળવવા મૃતકોના પરિવારજનો પડાપડી કરી રહયાં

ગુજરાતમાં આજે કોરોનાના 14 કેસ નોંધાયા, 16 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત

5 Sep 2021 5:16 PM GMT
ગુજરાતમાં આજે કોરોનાના 14 કેસ નોંધાયા છે. તેની સામે 16 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 8,15,262 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

કોરોનાથી કોણ મરશે તેનું લિસ્ટ ભગવાને બનાવ્યું છે', આસામના મંત્રીનો જાહેરમાં બફાટ

28 Aug 2021 9:25 AM GMT
આસામ સરકારના એક મંત્રી કોરોનાને ભગવાનના કોમ્પ્યુટર પર બનેલો રોગ ગણાવી રહ્યા છે. તેમના કહ્યાં અનુસાર, "કોરોનાથી કોણ મૃત્યુ પામશે તેની લિસ્ટ ભગવાને...

અમરેલી : પ્રતાપગઢના આગેવાનનું કોરોનાથી થયું મોત, વધુ મોત રોકવા જુઓ ગ્રામજનોએ શું કર્યું

20 July 2021 9:51 AM GMT
લાઠી તાલુકામાં આવેલું છે પ્રતાપગઢ ગામ, અગ્રણીનું ઓકિસજનના અભાવે થયું હતું મોત.

અમરેલી : કોરોના મૃતકોના આત્માની શાંતિ અર્થે AAP દ્વારા પાઠવાઈ શ્રદ્ધાંજલિ

13 July 2021 10:06 AM GMT
વડલી ગામ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા યોજાયો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ. તમામ મૃતકોના પરિવારજનોને AAPના નેતાઓએ સાંત્વના પાઠવી.

અંકલેશ્વર: ન.પા.ના કર્મચારીનું કોરોનાને કારણે અવસાન

24 Jun 2021 11:10 AM GMT
સરકાર દ્વારા પરિવારજનોને રૂ.25 લાખની સહાય અપાય, મુખ્યમંત્રી રાહત ફંડમાંથી રકમ ફાળવાય.

Covid-19 : રાજ્યમાં આજે 135 નવા પોઝિટિવ કેસ નોંધાયા, 612 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત

22 Jun 2021 4:33 PM GMT
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 200થી પણ ઓછા નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણના 135 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.

ભરૂચ : કોરોના વિડીયો અને ફોટોગ્રાફરોને પણ ભરખી ગયો, મૃતકોને અપાય શ્રદ્ધાંજલિ 

18 Jun 2021 10:54 AM GMT
ફોટો અને વિડીયોગ્રાફર એસો.ના ઉપક્રમે કાર્યક્રમ, મૃતકોના પરિવારને સથવારો આપવાની ખાતરી.