અંકલેશ્વર: માટીએડ ગામના વૃદ્ધનું કોરોનાના કારણે મોત, સ્પેશ્યલ કોવિડ સ્મશાનમાં કરાયા અંતિમ સંસ્કાર
અંકલેશ્વર તાલુકાના માટીએડ ગામના વૃદ્ધનું કોરોના કારણે નિધન થતાં સ્પેશિયલ કોવિડ સ્મશાન ખાતે કોરોના પ્રોટોકોલના આધારે તેમના અંતિમ…
અંકલેશ્વર તાલુકાના માટીએડ ગામના વૃદ્ધનું કોરોના કારણે નિધન થતાં સ્પેશિયલ કોવિડ સ્મશાન ખાતે કોરોના પ્રોટોકોલના આધારે તેમના અંતિમ…
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા સોમવારે જાહેર કરાયેલા આંકડા મુજબ, ભારતમાં કોવિડ-19 ના સક્રિય કેસ વધીને 4000 ની આસપાસ…
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી વહીવટીતંત્રે આરોગ્ય માર્ગદર્શિકા જારી કરી છે ચેપગ્રસ્ત વિદ્યાર્થી વેસ્ટ વિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર સ્થિત રૂમ…
કોરોનાએ ફરી એકવાર લોકોને ડરાવવાનું શરૂ કરી દીધું છે. દિલ્હી, હરિયાણા, ગુજરાત, કેરળ અને કર્ણાટક સહિત ઘણા રાજ્યોમાં…
ગુજરાત રાજ્યમાં ફરી એકવાર કોરોના સંક્રમણએ માથું ઊંચક્યું છે. અમદાવાદમાં કોરોના સંક્રમિત દર્દીઓ નોંધાયા બાદ હવે ભરૂચ સિવિલ…
કોરોનાના નવા વેરિયન્ટ JN.1એ ફરી એકવાર લોકોમાં ભય ઉભો કર્યો છે. આ નવા વેરિયન્ટના 257 કેસ દેશમાં નોંધાયા છે.તો ગુજરાતમાં હાલ 7 કેસ…
કોવિડ-19 બાદ હવે સમગ્ર ચીનમાં એક નવા વાઇરસનો ભય મંડરાય રહ્યો છે. આ નવા વાઇરસનું નામ હ્યુમન મેટાપ્યુમો…
તાજેતરમાં કોરોના વેક્સીનને લઈને ઘણા ડરામણા દાવાઓ સામે આવ્યા હતા. હવે ICMRએ આ દાવાઓને ખોટા ગણાવ્યા છે.
સિંગાપોરમાં કોરોના (Coronavirus)ના ઝડપથી વધી રહેલા કેસોએ વિશ્વના અન્ય દેશોમાં પણ ભય પેદા કરવાનું શરૂ કર્યું છે. સિંગાપોરમાં…
દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના 180 કેસ નોંધાયા…