સુરેન્દ્રનગર : જાખણ પાટિયા નજીક સર્જાયો ટ્રીપલ અકસ્માત, એક વ્યક્તિનું મોત…
સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે પર ટ્રીપલ અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે પર ટ્રીપલ અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
નવસારી જિલ્લાના બીલીમોરા શહેરની એક દુકાનમાં આગ ફાટી નીકળવાની ઘટના સર્જાય હતી. જેમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા એક વ્યક્તિનું…
કચ્છ જિલ્લાના આદિપુર શહેરમાં આવેલ જર્જરિત એપાર્ટમેન્ટનો કેટલોક ભાગ ધરાશાયી થયો હતો.
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના માલોદ ગામ નજીક અજાણ્યા વાહન અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ત્રણ વ્યક્તિઓના કરૂણ…
ભારતમાં કોરોના વાયરસના તાજેતરના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.
વરિષ્ઠ પત્રકાર અને ઈન્ડિયન એક્સપ્રેસના નેશનલ બ્યુરો ચીફ રવીશ તિવારીનું નિધન થયું છે.
દાહોદ તાલુકાનાં કાળી તળાઈ નજીકથી 40 વર્ષીય યુવકનો તેની મોટરસાઇકલ સાથે મૃતદેહ મળી આવ્યો, અજાણ્યા ઇસમોએ યુવાકને મોના…
કુશીનગરના નેબુઆ નૌરંગિયા પોલીસ સ્ટેશન વિસ્તારના નૌરંગિયા ગામમાં બુધવારે રાત્રે એક દર્દનાક અકસ્માત થયો હતો.
કુશીનગરના નેબુઆ નૌરંગિયા પોલીસ સ્ટેશન વિસ્તારના નૌરંગિયા ગામમાં બુધવારે રાત્રે લગભગ 10 વાગે કુવા પર મૂકેલ સ્લેબ તૂટીને…
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના જીઓરપાટી ગામે ખેતરે જતા વૃદ્ધ પર દીપડાએ જીવલેણ હુમલો કર્યો હતો.