ત્રીજા કાર્યકાળના 100 દિવસમાં વધુ મોટા નિર્ણય લેવાશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નિવેદન
નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેઓ તેમના ત્રીજા કાર્યકાળના પ્રથમ 100 દિવસમાં વધુ મોટા નિર્ણયો લેવા જઈ રહ્યા છે.
નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેઓ તેમના ત્રીજા કાર્યકાળના પ્રથમ 100 દિવસમાં વધુ મોટા નિર્ણયો લેવા જઈ રહ્યા છે.
સોમનાથ મંદિર ઉપરાંત ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરો,ત્રિવેણી સંગમ, પ્રાચી ખાતેના મંદિરો દર્શનાર્થીઓ માટે આવતીકાલે બંધ રેહશે. બિપરજોય વાવાઝોડા…
ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આઆવ્યું હતું, ત્યારે આ બેઠકમાં વિવિધ ભરતી…
ગુજરાતના માર્ગ અને મકાન વિભાગના મંત્રી પુર્ણેશ મોદએ અધિકારીઓને જરૂરી સુચના આપી છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમની પત્ની સવિતા કોવિંદ સાથે આજે જમૈકા અને સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઈન્સની સાત દિવસની મુલાકાતે…
ગુજરાતના ઉદ્યોગ મંડળોની મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે મહતવણી બેઠક યોજાઇ હતી જેમાં મહત્વના અનેક નિર્ણયો લેવામાં આવ્યા હતા.
આજે કેબીનેટ શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ ભાવનગરથી રાજ્યના બે લાખ શિક્ષક પરિવારને સ્પર્શતી મહત્વની જાહેરાત કરી હતી.રાજ્યના વિધાસહાયક, પ્રાથમિક…
કેન્દ્ર સરકારે બુધવારે કેબિનેટ બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો લીધા. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને ધર્મેન્દ્ર પ્રધાને પત્રકાર પરિષદ…