અમદાવાદ: જૈન સમાજ દ્વારા શત્રુંજય મહાતીર્થ બચાવવાની માંગ સાથે વિશાળ રેલી યોજાય,સરકાર પાસે કરી આ માંગ
અમદાવાદમાં શત્રુંજય મહાતીર્થ બચાવવા જૈન સમાજની રેલી યોજાઈ હતી. પાલડી ચાર રસ્તાથી રેલી શરૂ થઈ હતી.
અમદાવાદમાં શત્રુંજય મહાતીર્થ બચાવવા જૈન સમાજની રેલી યોજાઈ હતી. પાલડી ચાર રસ્તાથી રેલી શરૂ થઈ હતી.
ભરૂચ જીલ્લાના ઝઘડિયાની કોનએગ્રો કંપનીના કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઈ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે.
મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટના બાદ પણ સ્માર્ટ સીટી વડોદરામાં લાકડાના બિસ્માર પુલ પર અવરજવર કરી 20થી વધુ પરિવારો…
ચલણી નોટ પરના ફોટાને લઇ રાજકારણ ગરમાયું, કેજરીવાલ અને કોંગ્રેસ બાદ હવે BSPએ કરી આ માંગ
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલ ટાઉન પ્લાનિંગ સ્કીમના વિરોધમાં તવરા ગામના ખેડૂતોએ શક્તિનાથ સર્કલથી રેલી યોજી…
ભરૂચ નગરપાલિકા કચેરી ખાતે વિવિધ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ પોતાના વર્ષો જૂના પડતર પ્રશ્નોને લઈને આજથી અચોક્કસ મુદ્દતની…
ભરૂચ નગરપાલિકા કચેરી ખાતે વિવિધ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ પોતાના વર્ષો જૂના પડતર પ્રશ્નોને લઈને આજથી અચોક્કસ મુદ્દતની…
આમ આદમી પાર્ટી દ્વારા અંકલેશ્વર ગડખોલ ઓવરબ્રિજ ઉપર સ્પીડ બ્રેકર બનાવવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
હિન્દુ સંગઠનો દ્વારા કલેક્ટરને કરવામાં આવી રજૂઆત દેવી દેવતાઓના ફોટાવાળા ફટાકડા પર પ્રતિબંધની માંગ
જગત જનની માં જગદંબાની આરાધનાના પર્વ નવરાત્રીમાં અમદાવાદમા ફૂલ બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહયો છે.