અંકલેશ્વર: સર્વોદય વેલફેર એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે શરીરના દુખાવાના નિદાનનો કેમ્પ યોજાયો
સર્વોદય વેલ્ફેર એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવે છે. જેના ભાગરૂપે વિનામૂલ્યે હેલ્થ અવરનેસ કેમ્પનું…
સર્વોદય વેલ્ફેર એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવે છે. જેના ભાગરૂપે વિનામૂલ્યે હેલ્થ અવરનેસ કેમ્પનું…
કેમ્પમાં શાળાના વિદ્યાર્થીઓ તેમજ આસપાસના વિસ્તારના અંદાજિત 250થી વધુ લોકોનું હેલ્થ ચેકઅપ કરી નિઃશુલ્ક દવાઓ આપવામાં આવી ભરૂચ…
આજરોજ બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે અંકલેશ્વર શહેરમાં વિવિધ સ્થળો પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જયાબેન મોદી મલ્ટીસ્પેશયાલિટી હોસ્પિટલ અને એશિયન પેઈન્ટ કંપનીના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક આંખ રોગ નિદાન અને સારવાર શિબિરનું આયોજન…
કેમ્પ દરમ્યાન વાલિયા તાલુકાના પથ્થરિયા, રાજપરા અને જબુગામ સહિત આસપાસના ગ્રામજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કેમ્પનો લાભ લીધો…
આમોદ તાલુકાનાં સરભાણ ગામે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં જરૂરિયાતમંદોએ લાભ લીધો હતો
અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલમાં કેમ્પનું આયોજન, 150 જેટલા દર્દીઓએ લીધો લાભ
આમોદ તાલુકાના કોલવણા ગામે આંખના રોગ માટેનો નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં 35 જેટલા દર્દીઓએ લાભ લીધો…
ભરૂચ જિલ્લાના વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે ચામડીના રોગો માટે નિઃશુલ્ક નિદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના નબીપુર ગામે આવેલ સાર્વજનિક હોસ્પિટલ ખાતે ચામડીના રોગ માટે વિનામુલ્યે નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું.