રાજકોટ ગેમઝોન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દિવંગત આત્માઓને ભરૂચ જિલ્લા કોંગ્રેસની શ્રદ્ધાંજલી…
જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકોટ ગેમઝોનની દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.
જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકોટ ગેમઝોનની દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂની પુણ્યતિથિ નિમિત્તે શ્રધ્ધાંજલિ અર્પણ કરાઈ