વડાપ્રધાન મોદી ભરૂચ અને જામનગરને વિકાસની ભેટ આપશે, શૈક્ષણિક સંકુલનું પણ કરશે ઉદ્ઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે સોમવારે ભરૂચ અને જામનગરમાં વિવિધ વિકાસ કાર્યક્રમોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે સોમવારે ભરૂચ અને જામનગરમાં વિવિધ વિકાસ કાર્યક્રમોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
જિલ્લામાં કાકાના હુલામણા નામથી ખ્યાતિ પ્રાપ્ત એવા સ્વ.જયેશ અંબાલાલ પટેલના નામે ઝાડેશ્વર ખાતે શિક્ષણ સંકુલનુ લોકાર્પણ કરવામાં આવ્યું…