અમદાવાદ: દેશના પ્રથમ આઇકોનિક પેડેસ્ટેરીયન બ્રિજનું આવતીકાલે PM નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ
સાબરમતી રિવરફ્રન્ટ પર તૈયાર થયેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના ફુટ ઓવર બ્રિજનું 27મી ઓગષ્ટે PM મોદી દ્વારા ઉદ્દઘાટન કરવામાં આવશે.
સાબરમતી રિવરફ્રન્ટ પર તૈયાર થયેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના ફુટ ઓવર બ્રિજનું 27મી ઓગષ્ટે PM મોદી દ્વારા ઉદ્દઘાટન કરવામાં આવશે.