Home > flood
You Searched For "flood"
ભરૂચ: નર્મદા નદીમાં આવેલ પુર કુદરતી નહીં પણ માનવસર્જીત હતું,આપના ગંભીર આક્ષેપ
10 March 2024 12:57 PM GMTસપ્ટેમ્બર 2024માં નર્મદા નદીમાં આવેલ ભયાનક પુર કુદરતી નહીં પરંતુ માનવ સર્જિત હોવાનો આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
વરસાદ અને પૂરથી દક્ષિણ ફિલિપાઇન્સમાં વિનાશ, પૂરમાં 11 લોકો ઘાયલ..!
7 Feb 2024 7:45 AM GMTદક્ષિણ ફિલિપાઈન્સમાં ભારે વરસાદ અને પૂરના કારણે તબાહી સર્જાઈ છે. સતત વરસાદને કારણે પ્રાંતિજમાં ભૂસ્ખલન જેવી સ્થિતિ સર્જાઈ રહી છે.
ભરૂચ : નેત્રંગના કોશીયાકોલામાં વૃદ્ધ મહિલાનું મકાન તૂટી પડતાં ઝઘડીયાના ધારાસભ્યએ સહાયરૂપે ચેક અર્પણ કર્યો...
7 Oct 2023 7:47 AM GMTનેત્રંગ પંથકમાં આવેલ કોશીયાકોલા વિસ્તારમાં અચાનક મકાન ધરાશાયી થવાની ઘટના બની હતી.
Sikkim Flood : સિક્કિમ પૂરમાં અત્યાર સુધીમાં 51ના મોત, ITBPના હિમવીરોએ 68 લોકોને બચાવ્યા
7 Oct 2023 3:30 AM GMTઉત્તર સિક્કિમમાં વાદળ ફાટવાને કારણે તિસ્તા નદીના પૂરમાં મૃતકોની સંખ્યા વધીને 51 થઈ ગઈ છે. જેમાં 11 સેનાના જવાનો પણ સામેલ
અંકલેશ્વર: પૂર અસરગ્રસ્તો માટે પ્રોલાઈફ ફાઉન્ડેશન આગળ આવ્યુ, જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓનું કરાયુ વિતરણ
24 Sep 2023 11:48 AM GMTગત તા. 17 અને 18 સપ્ટેમ્બરના રોજ નર્મદા નદીમાં આવેલા ભારે પૂરના કારણે ભરૂચ જિલ્લાના અનેક ગામોમાં પાણી ફરી વળ્યા હતા.
ભરુચ : જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટનો સેવાયજ્ઞ, પુરગ્રસ્ત વિસ્તારોમાં અનાજ કિટનું કર્યું વિતરણ...
23 Sep 2023 11:59 AM GMTનદીમાં પૂરની સ્થિતિના પગલે અને કાંઠા વિસ્તારોના મકાનો ઘરવખરી સાથે પૂરના પાણીમાં નષ્ટ થઈ જતા લોકો બેઘર બન્યા છે.
ભરૂચ : પૂરના પાણી ઓસરતા પ્રશાસન દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાશન કીટનું રાઉન્ડ ધ ક્લોક વિતરણ...
23 Sep 2023 8:17 AM GMTનીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળતા હજારો લોકોની ઘરવખરી સહિત લોકોને કરોડો રૂપિયાનું નુકશાન થયું છે
અંકલેશ્વર : સરકાર ઘર બનાવી આપે તેવી પૂરથી બેઘર બનેલા જુના બોરભાઠા બેટના પરીવારજનોની માંગ..!
22 Sep 2023 12:59 PM GMTનર્મદા નદીના પૂરના પાણીથી સૌથી વધુ અસર પામેલ ગામો પૈકીના જુના બોરભાઠા બેટ ગામમાં કાચા મકાનો અને ખેતીની જમીનોનું પણ ધોવાણ થયું છે.
ભરૂચ : પૂર અસરગ્રસ્તોને વિશેષ સહાય આપવા કોંગ્રેસ પક્ષનું કલેક્ટર કચેરીએ અનશન, પોલીસે કરી અટકાયત...
22 Sep 2023 9:57 AM GMTભરૂચમાં પૂરના પાણીએ વિનાશ વેરતા લોકોમાં સરકાર અને રાજકીય નેતાઓ સામે આક્રોશમાં જોવા મળી રહ્યો છે,
ભરૂચ : માનવસર્જિત પૂર હોવાના આક્ષેપ સાથે પૂર અસરગ્રસ્તોનું જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદન…
21 Sep 2023 11:49 AM GMTસરદાર સરોવર નિગમની બેદરકારીથી ભરૂચ જીલ્લામાં નર્મદા નદીમાં આવેલ ભારે પૂરને માનવસર્જિત પૂર હોવાના લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે
ભરૂચ : પૂર અસરગ્રસ્ત અંકલેશ્વર અને શુક્લતીર્થમાં ધન્વંતરિ આરોગ્ય રથની સેવા કાર્યરત, લોકોને થઈ મોટી રાહત...
21 Sep 2023 8:46 AM GMTભરૂચ જિલ્લાના પૂર અસરગ્રસ્ત એવા અંકલેશ્વર અને શુક્લતીર્થ સહિતના વિસ્તારોમાં તંત્ર દ્વારા ધન્વંતરિ આરોગ્ય રથની સેવા કાર્યરત કરાતા લોકોને મોટી રાહત થઈ...
અંકલેશ્વર : મર્હુમ અહેમદ પટેલની સુપુત્રી મુમતાઝ પટેલે સરફુદીન ગામે પુરગ્રસ્ત વિસ્તારીની મુલાકાત લઈ ફૂડ પેકેટનું વિતરણ કર્યું....
21 Sep 2023 8:11 AM GMTનર્મદા નદીના પૂરના પાણીએ વેરેલા વિનાશ બાદ હવે અનેક સામાજિક સંગઠનો અને રાજકીય નેતાઓ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે