અમદાવાદ ફ્લાવર શોની તારીખમાં થયો ફેરફાર, સમાપન 15 જાન્યુઆરીએ બદલે 20 જાન્યુઆરીએ થશે
અમદાવાદ ફ્લાવર શોની તારીખ લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ફ્લાવર શોનું સમાપન 15 જાન્યુઆરીએ નહિ પરંતુ 20…
અમદાવાદ ફ્લાવર શોની તારીખ લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ફ્લાવર શોનું સમાપન 15 જાન્યુઆરીએ નહિ પરંતુ 20…
અમદાવાદ મહાનગરપાલિકાએ ફ્લાવર શોને લઇને મહત્વનો નિર્ણય કર્યો હતો. હવે અમદાવાદમાં ફ્લાવર શોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.…
અમદાવાદમાં આજથી સાબરમતી રિવરફ્રન્ટ ખાથે ફ્લાવર શો ખુલ્લો મૂકાશે. 15 જાન્યુઆરી સુધી ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યુ છે.…
આ ફ્લાવર શો 27 ફેબ્રુઆરી સુધી ચાલશે વડોદરા ખાતે ૫૦મો રાજ્યકક્ષાનો ફ્લાવર શો આજથી નવલખી મેદાન ખાતે યોજાઇ…
અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા આયોજિત ફ્લાવર શોનું રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું
વર્ષના અંતિમ સપ્તાહમાં તા. 31મી ડિસેમ્બરની ઉજવણી માટે અમદાવાદ રિવરફ્રન્ટ પર ફ્લાવર-શોનું આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદના સાબરમતી રીવરફ્રન્ટ ખાતે યોજાનારા ફલાવર શોની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.