ભરૂચ: આમોદના આછોદમાં કપિરાજનો આતંક,વનવિભાગે કપિરાજને પાંજરે પુર્યો
આમોદ તાલુકાના આછોદ ગામમાં છેલ્લા અઠવાડિયાથી એક કપિરાજ ગામલોકોને બચકા ભરતા ગામમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું.
આમોદ તાલુકાના આછોદ ગામમાં છેલ્લા અઠવાડિયાથી એક કપિરાજ ગામલોકોને બચકા ભરતા ગામમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું.
વલસાડ જિલ્લાના ધરમપુર વન વિભાગ દ્વારા લુપ્ત થતી પ્રજાતિના બે ઘુવડોને મુક્ત કરાવવામાં આવ્યા છે.
દાહોદ જિલ્લાનાના દેવગઢ બારીયા તાલુકાના સિમલાઘસી ગામમાં શિકારની શોધમાં આવેલો દીપડો કૂવામાં ખાબક્યો હતો
ગત તા. 17 અને 18 સપ્ટેમ્બરના રોજ નર્મદા નદીમાં આવેલા ભારે પૂરના કારણે ભરૂચ જિલ્લાના અનેક ગામોમાં પાણી…
શહેરના ન્યુ વીઆઇપી રોડ પરથી 12 ફૂટ લાંબા મહાકાય મગરનું વાઇલ્ડ લાઇફ રેકસ્યું ટ્રસ્ટ દ્વારા રેસક્યું કરવામાં આવ્યું…
અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના હાલરીયા ગામે વન્યપ્રાણીએ 5 વર્ષીય બાળકી પર હુમલો કરતાં બાળકીનું મોત નીપજ્યું છે,
કૂડા રણમાં ટ્રેક્ટરમાં સરસામાન સાથે રણમાં મીઠું પકવવા જતા 200 જેટલા અગરિયાઓને એસઆરપી દ્વારા અટકાવાતા ખળભળાટ મચી જવા…
ભરૂચના ઝઘડિયાના ખાલક ગામની સીમમાંથી 8 ફુટ લાંબા અજગરને રેસક્યુ કરી સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવામાં આવ્યો હતો
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના મટાણા ગામે 2 વર્ષના બાળકને દીપડો ઘરમાંથી ઉઠાવી ગયો હતો,
સિંહનો ગઢ માનવામાં આવી રહ્યો છે, ત્યારે અમરેલી જિલ્લામાં છેલ્લા એક માસ જેવા ટૂંકા સમયમાં 11 સિહોના મોત…