અંકલેશ્વર: તંત્ર દ્વારા બનાવવામાં આવેલ 5 કૃત્રિમકુંડમાં 4814 પ્રતિમાઓનું વિસર્જન,બેઇલ કંપનીમાં આસ્થાભેર કરાશે નિકાલ
અંકલેશ્વર નગર સેવા સદન અને નોટિફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા નિર્માણ પામેલ 5 કૃત્રિમ કુંડમાં કુલ 4814 નાની મોટી…
અંકલેશ્વર નગર સેવા સદન અને નોટિફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા નિર્માણ પામેલ 5 કૃત્રિમ કુંડમાં કુલ 4814 નાની મોટી…
ભરૂચમાં 3 કૃત્રિમ કુંડમાં શ્રીજીની 1600 જેટલી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. તો ભાડભૂત ખાતે આજે સવાર સુધી…
મોટી સંખ્યામાં ગણેશ ભક્તો બાપાના વિસર્જન માટે પાલ ઓવારે પહોંચી રહ્યા છે, જ્યાં હર્ષ સંઘવીએ પણ ગણેશજીના દર્શન કરી…
દુંદાળાદેવ શ્રી ગણેશની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવની આજે પૂર્ણાહુતિ થઈ છે.દશ દિવસ ભક્તોનું આતિથ્ય માણ્યા બાદ ભગવાન શ્રીગણેશને…
આજે વિધ્નહર્તાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે, ત્યારે સુરતમાં વિસર્જન માટે તંત્ર દ્વારા કૃત્રિમ કુંડની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી…
ભરૂચ જિલ્લાના જંબુસર અને આમોદ નગરમાં પરંપરા મુજબ ગણેશ મહોત્સવના સાતમા દિવસે શ્રીજીની વિસર્જન યાત્રાઓ કાઢવામાં આવી હતી.…
અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા ગણેશ વિસર્જન માટે 2 સ્થળોએ કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં 5…
25 વર્ષીય વ્યક્તિ, વામસી અને તેનો 21 વર્ષીય પિતરાઈ ભાઈ, વેંકટેશ, નાગાયલંકા નજીક કૃષ્ણા નદીમાં ડૂબી ગયા હતા…
ભરૂચ નગર સેવા સદન દ્વારા ગણેશ વિસર્જન માટે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે અને આ વર્ષે 4…
અંકલેશ્વર નોટિફાઇડ એરીયા ઓથોરિટી અને ઉદ્યોગ મંડળ દ્વારા ગણેશ મહોત્સવ અંતર્ગત ઇએસઆઇસી હોસ્પિટલ નજીક 2 કુત્રિમ કુંડનું નિર્માણ…